હર કદમ મહાકુંભ કી ઓર, પ્રયાગરાજમાં 12 વર્ષે મહાકુંભનું આયોજન, દરેક શ્રદ્ધાળુની ગણતરી માટે ત્રણ મુખ્ય ટેકનિકલ પદ્ધતિનો થશે પ્રયોગ

હર કદમ મહાકુંભ કી ઓર, પ્રયાગરાજમાં 12 વર્ષે મહાકુંભનું આયોજન, દરેક શ્રદ્ધાળુની ગણતરી માટે ત્રણ મુખ્ય ટેકનિકલ પદ્ધતિનો થશે પ્રયોગ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભમેળો 2025 યોજાશે. આગામી 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભમાં કરોડો હિંદુઓ આસ્થાની ડૂબકી લગાવશે. કુંભમેળામાં આવનાર ભક્તો માટે યોગી સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અને તૈયારીઓ અંગે યુપી સરકારના મંત્રીઓએ અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી હતી. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમના પવિત્ર કિનારે માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે […]

વાંચન ચાલુ રાખો
લાલુ યાદવે આપ્યો કોંગ્રેસને ઝટકો, કહ્યું- મમતા બેનર્જીએ INDIA ગઠબંધનનું નેતૃત્વ કરવું જોઈએ

લાલુ યાદવે આપ્યો કોંગ્રેસને ઝટકો, કહ્યું- મમતા બેનર્જીએ INDIA ગઠબંધનનું નેતૃત્વ કરવું જોઈએ

RJD નેતા લાલુ પ્રસાદ યાદવે INDIA બ્લોકમાં નેતૃત્વને લઈને ચાલી રહેલી તકરારને લઈને મોટું નિવેદન આપ્યું છે. આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને INDIA ગઠબંધનના નેતા તરીકે પસંદ કરવા જોઈએ. તેમણે કહ્યું કે કોંગ્રેસનો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી. મમતાને નેતા બનાવવી જોઈએ. આ દરમિયાન લાલુ યાદવે ભારપૂર્વક કહ્યું […]

વાંચન ચાલુ રાખો
10 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ, 17 થી વધુ શહેરોનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે

10 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ, 17 થી વધુ શહેરોનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે

10 Dec 2024 02:25 PM (IST) સુરત: હીરા મંદીની અસર સરકારી શાળાના વિદ્યાર્થીઓ પર પડી સુરત: હીરા મંદીની અસર સરકારી શાળાના વિદ્યાર્થીઓ પર પડી છે. મોટાભાગના રત્નકલાકારોના બાળકોએ શાળા છોડી છે. દિવાળી વેકેશન બાદ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ શાળા છોડી છે. 603 વિદ્યાર્થીઓએ LC લઇને શાળા છોડી દીધી. સૌથી વધુ વરાછા-કતારગામની શાળામાં ડ્રોપ આઉટ છે. મફત […]

વાંચન ચાલુ રાખો
RBI New Governor: સંજય મલ્હોત્રા બનશે RBIના નવા ગવર્નર, 11 ડિસેમ્બરથી ચાર્જ સંભાળશે, જાણો તેમના વિશે

RBI New Governor: સંજય મલ્હોત્રા બનશે RBIના નવા ગવર્નર, 11 ડિસેમ્બરથી ચાર્જ સંભાળશે, જાણો તેમના વિશે

સંજય મલ્હોત્રા RBIના નવા ગવર્નર બનવા જઈ રહ્યા છે, તેઓ 11 ડિસેમ્બરથી પોતાનું પદ સંભાળશે. વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે, તેથી નવા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રાના નામને મંજૂરી આપવામાં આવી છે. વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ 10 ડિસેમ્બરે સમાપ્ત થશે. અત્યાર સુધી તેઓ DFS ના સેક્રેટરી હતા જાણકારી માટે તમને […]

વાંચન ચાલુ રાખો
ઝોમેટો, સ્વિગી, ફ્લિપકાર્ડની ડિલિવરી બોયના રૂપે કામ કરી રહ્યા છે બાંગ્લાદેશી રોહિંગ્યા, ઓળખ કરી કરો કાર્યવાહી- ગિરીરાજસિંઘ

ઝોમેટો, સ્વિગી, ફ્લિપકાર્ડની ડિલિવરી બોયના રૂપે કામ કરી રહ્યા છે બાંગ્લાદેશી રોહિંગ્યા, ઓળખ કરી કરો કાર્યવાહી- ગિરીરાજસિંઘ

કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંઘે શનિવારે દાવો કર્યો છે કે બાંગ્લાદેશી નાગરિક અને રોહિંગ્યા ઝોમેટો, સ્વિગી, ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર ડિલિવરી એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. તેમની ઓળખ કરી તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. હૈદરાબાદ ખાતે આયોજિત દિક્ષાંત સમારોહમાં કેન્દ્રીય મંત્રીએ આ ટિપ્પણી કરી હતી. ગિરીરાજસિંઘે જણાવ્યુ કે સેવા ક્ષેત્રો, ઝોમેટો હોય સ્વિગી હોય […]

વાંચન ચાલુ રાખો
09 ડિસેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદમાં ડ્રગ્સના દૂષણને કારણે એક યુવકનો ભોગ લેવાયો, ડ્રગ્સના ઓવરડોઝને કારણે મોત

09 ડિસેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદમાં ડ્રગ્સના દૂષણને કારણે એક યુવકનો ભોગ લેવાયો, ડ્રગ્સના ઓવરડોઝને કારણે મોત

The liveblog has ended. 09 Dec 2024 06:48 PM (IST) ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની ધરખમ આવક ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની ધરખમ આવક થઈ રહી છે. યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની બે લાખ પંદર હજાર બોરીની આવક થતાં યાર્ડ ડુંગળીથી છલકાયું છે. જેમાં 1 લાખ 90 હજાર લાલ […]

વાંચન ચાલુ રાખો
દીકરી કે દુશ્મન ? આગરામાં સંપત્તિ હડપવા દીકરીએ વૃદ્ધ મા-બાપ પર કર્યો હુમલો

દીકરી કે દુશ્મન ? આગરામાં સંપત્તિ હડપવા દીકરીએ વૃદ્ધ મા-બાપ પર કર્યો હુમલો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા એક ઘર પર હુમલો કરી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જેણે આ વીડિયો અપલોડ કર્યો છે, તેમનો દાવો છે કે આ મહિલા કથિત રીતે તેના માતા-પિતાને તેમની મિલકતને લઈને હેરાન કરી રહી છે અને તેમના ઘર પર ઈંટો અને પથ્થર ફેંકી […]

વાંચન ચાલુ રાખો
રાજ્યસભામાં ઝીરો અવરમાં ગૂંજ્યો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો, શક્તિસિંહે કહ્યુ ન માત્ર અમદાવાદ કે ગુજરાત પરંતુ દેશવ્યાપી આ રેકેટમાં CBI તપાસ જરૂરી

રાજ્યસભામાં ઝીરો અવરમાં ગૂંજ્યો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો, શક્તિસિંહે કહ્યુ ન માત્ર અમદાવાદ કે ગુજરાત પરંતુ દેશવ્યાપી આ રેકેટમાં CBI તપાસ જરૂરી

અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજના હેઠળ ગરીબ દર્દીઓના જીવન સાથે કરેલા ચેડાનો મુદ્દો કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે રાજ્યસભામાં ઉઠાવ્યો. ઝીરો અવર દરમિયાન શક્તિસિંહે ખ્યાતિકાંડ અંગે પોતાની વાત રાખી. રાજ્યસભામાં તેમણે જણાવ્યુ કે અમાદવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેવી ભલા-ભોળા ગામડાના લોકોને ખોટી રીતે ડરાવીને જરૂર ન હોવાછતા એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવતી હતી. […]

વાંચન ચાલુ રાખો