જ્યોતિષશાસ્ત્રમાં રાહુને એક રહસ્યમય, અચાનક ઘટનાઓ કરાવનાર અને ભૌતિક સુખ-સુવિધાઓ આપનારો છાયા ગ્રહ માનવામાં આવે છે. રાહુનું નક્ષત્ર કે રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓ પર ઊંડી અસર કરે છે. આગામી ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ રાહુ એક મોટું નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે, જે કેટલાક લોકો માટે લોટરી લાગવા સમાન સાબિત થશે.
