પાટણમાં રાધનપુરમાં પ્રજાપતિ સમાજ દ્વારા પ્રેરણાદાયી શરૂઆત કરવામાં આવી. મોટી સંખ્યામાં અહિંયા સમાજના લોકો એકઠા થયા હતા. જેમા નવું સામાજીક બંધારણ ઘડવામાં આવ્યું. આ બંઘારણમાં બીન જરૂરી ખર્યાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સમાજના હીત માટે આ લેવામાં આવેલા આ નિર્ણયોને સમાજ દ્વારા આવકારવામાં આવ્યા છે.
Source link
