PhonePe અને Google Pay યુઝર્સ માટે ચેતવણી ! સરકારે આપ્યો આટલો સમય 

PhonePe અને Google Pay યુઝર્સ માટે ચેતવણી ! સરકારે આપ્યો આટલો સમય 

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ PhonePe અને GooglePe ઓપરેટ કરતી UPI એપ્સ જેવી કંપનીઓને રાહત આપી છે. NPCI એ થર્ડ પાર્ટી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પર 30 ટકા બજાર મર્યાદા લાગુ કરવા માટેનો સમયગાળો બે વર્ષ એટલે કે 31 ડિસેમ્બર, 2026 સુધી લંબાવ્યો છે. આ ત્રીજી વખત છે જ્યારે NPCIએ સમયમર્યાદા લંબાવી છે. […]

વાંચન ચાલુ રાખો
IPS ને કોણ સસ્પેન્ડ કરી શકે છે ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા

IPS ને કોણ સસ્પેન્ડ કરી શકે છે ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા

IPS અધિકારીઓની ભરતી UPSC દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા કરવામાં આવે છે. બ્રિટિશ શાસન દરમિયાન, IPS 'Imperial Police' તરીકે ઓળખાતા હતા. IPS અધિકારીઓને સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી (SVPNPA)માં તાલીમ આપવામાં આવે છે. IPS પોસ્ટની અંદર, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ, ઇન્સ્પેક્ટર જનરલ, એડિશનલ ડાયરેક્ટર જનરલ, પોલીસ ડિરેક્ટર જનરલ જેવી પોસ્ટ્સ છે. IPS અધિકારીને […]

વાંચન ચાલુ રાખો
Journey ideas : આ 2 સ્થળોએ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેવા દેશ-વિદેશથી લોકો આવે છે, જુઓ ફોટો

Journey ideas : આ 2 સ્થળોએ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેવા દેશ-વિદેશથી લોકો આવે છે, જુઓ ફોટો

નવું વર્ષ આવતા જ ભારતમાં તહેવારોની શરુઆત થઈ જાય છે. 13 જાન્યુઆરીના રોજ લોહરીનો તહેવાર મનાવવામાં આવે છે. ત્યારબાદ 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ પર્વને વર્ષનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય પોતાની રાશિ બદલી મકરમાં જાય છે. ઉત્તરાયણનો તહેવાર ગુજરાત અને રાજસ્થાનમાં ખુબ ખાસ હોય છે. […]

વાંચન ચાલુ રાખો
42 વર્ષની ઉંમર, 2 દીકરાની માતા 18 વર્ષ બાદ પતિથી છુટાછેડા લેનાર ઐશ્વર્યાનો આવો છે પરિવાર – Gujarati Information | Indian movie director and playback singer Aishwarya Rajinikanth household tree – Indian movie director and playback singer Aishwarya Rajinikanth household tree

42 વર્ષની ઉંમર, 2 દીકરાની માતા 18 વર્ષ બાદ પતિથી છુટાછેડા લેનાર ઐશ્વર્યાનો આવો છે પરિવાર – Gujarati Information | Indian movie director and playback singer Aishwarya Rajinikanth household tree – Indian movie director and playback singer Aishwarya Rajinikanth household tree

રિપોર્ટ્સ અનુસાર, ધનુષ-ઐશ્વર્યાના છૂટાછેડાનું કારણ ધનુષ વર્કહોલિક હતું. એવું કહેવાય છે કે ધનુષ અને ઐશ્વર્યા વચ્ચે ઝઘડા થતા હતા, કારણ કે ધનુષ પરિવારને સમય આપી શકતો ન હતો. Source link

વાંચન ચાલુ રાખો