મા ભદ્રકાળીની નગરયાત્રામાં આ વખતે શું હશે ખાસ?

મા ભદ્રકાળીની નગરયાત્રામાં આ વખતે શું હશે ખાસ?

વર્લ્ડ WORLD
Spread the love



અમદાવાદમાં સતત બીજા વર્ષે પણ મા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે. 26 ફેબ્રુઆરીએ વહેલી સવારે નગરયાત્રાનો પ્રારંભ થશે. ભદ્રના કિલ્લા સ્થિત મંદિર ખાતેથી નિયત કરાયેલા 6.25 કિમીના રૂટમાં આ નગરયાત્રા ફરશે. આ રૂટમાં લક્ષ્મી માતાજીની છાપ, માણેકનાથજીનું મંદિર, રાયપુર પાસે મદન ગોપાલની હવેલી, સહિત અનેક સ્થળનો સમાવેશ કરાયો છે. ચાલુ વર્ષે નવાઈની બાબત એ છે કે આ વખતની યાત્રામાં પહેલીવાર માતાજીની ચલિત મૂર્તિ નગરયાત્રામાં જોડાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *