વીજળીના દર સતત વધી રહ્યા છે, જેના કારણે લોકો ઘણીવાર તેને બચાવવા વિશે વિચારે છે જેથી તેની અસર તેમના ખિસ્સા પર ન પડે. લોકો દરેક ઘરમાં રેફ્રિજરેટરનો ઉપયોગ કરે છે, ત્યારે ઘણા લોકો વીજળી ઓછી વપરાય તેના માટે રેફ્રિજરેટર સવારે ચાલુ અને રાતે બંધ કરે છે. તેમજ ઘરેથી દૂર જવાનું હોય ત્યારે પણ ફ્રિજ બંધ કરીને જાય છે, ત્યારે શું આમ ફ્રિજને બંધ ચાલુ કરવું યોગ્ય છે કે કેમ ચાલો જાણીએ.
