વડોદરાની માંજલપુર બેઠક પર પેટાચૂંટણી જાહેર; યોગેશ પટેલના અવસાન બાદ ચૂંટણી પંચે તારીખો જાહેર કરી, આ દિવસે મતદાન

વડોદરાની માંજલપુર બેઠક પર પેટાચૂંટણી જાહેર; યોગેશ પટેલના અવસાન બાદ ચૂંટણી પંચે તારીખો જાહેર કરી, આ દિવસે મતદાન

ભારતના ચૂંટણી પંચ દ્વારા વડોદરા જિલ્લાની 145-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અવસાનના કારણે ખાલી પડેલી બેઠક પર આગામી 30 જુલાઈ, 2026ના રોજ મતદાન યોજાશે અને 3 ઓગસ્ટના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. 145-માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અવસાનના કારણે આ બેઠક ખાલી પડી હતી. બંધારણીય […]

વાંચન ચાલુ રાખો