1,11,111 જળસંચય કાર્યોનું લક્ષ્ય, પાણી બચાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો મોટો સંકલ્પ

1,11,111 જળસંચય કાર્યોનું લક્ષ્ય, પાણી બચાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો મોટો સંકલ્પ

Final Up to date:Feb 26, 2026 9:01 AM IST રાજકોટમાંથી જળસંચય માટે એક વિશાળ જનઆંદોલન ઊભું થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં દિવસેને દિવસે ગંભીર બનતી પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હજારો જળસંચયના કાર્યો કરવામાં આવી રહ્યા છે. + સૌરાષ્ટ્રમાં જળસંચયના કામો થયા રાજકોટ: સૌરાષ્ટ્રની ધરતી પર પાણીનો પ્રશ્ન દિવસેને દિવસે ગંભીર બની રહ્યો […]

વાંચન ચાલુ રાખો
14 ચેક ડેમો અને 5 તળાવોથી બદલાઈ ગઈ લોકોની કિસ્મત, નાના ઝીંઝુડા બન્યું પાણીદાર ગામ

14 ચેક ડેમો અને 5 તળાવોથી બદલાઈ ગઈ લોકોની કિસ્મત, નાના ઝીંઝુડા બન્યું પાણીદાર ગામ

Final Up to date:Feb 24, 2026 9:42 AM IST નાના ઝીંઝુડા ગામમાં સરદાર સહભાગી સિંચાઈ યોજના અને સિંચાઈ વિભાગના 14 ચેક ડેમો તથા પાંચ તળાવથી પાણીની સમસ્યા હલ થઈ, ખેડૂતોને પાક ઉત્પાદનમાં લાભ મળ્યો. + ગામમાં તળાવના નિર્માણથી પાણીની સમસ્યા હલ અમરેલી: અગાઉ જોઈએ તો અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળતી હતી. લોકોને દૂર […]

વાંચન ચાલુ રાખો