ગુજરાતમાં PM મોદી, રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ એકતાનગરને રૂપિયા 1220 કરોડના વિકાસ કામોની મળી ભેટ
વડોદરાથી એકતાનગર પહોંચ્યા બાદ વડાપ્રધાનશ્રી સીધા ડેમ વ્યૂ પોઇન્ટ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની સાર્ધશતિ જન્મશતાબ્દિ નિમિત્તે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ચલણમાં મૂકવા માટેના રૂ. 150ના સ્મૃતિ સિક્કા તથા ખાસ ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું. આ સાથે જ વડાપ્રધાનએ અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે […]
વાંચન ચાલુ રાખો