અમદાવાદમાં સચિન તેંડુલકરે કહ્યું – શોર્ટકટથી સફળતા મળતી નથી, ઘણી વસ્તુઓનો ત્યાગ કરવો પડશે

અમદાવાદમાં સચિન તેંડુલકરે કહ્યું – શોર્ટકટથી સફળતા મળતી નથી, ઘણી વસ્તુઓનો ત્યાગ કરવો પડશે

Sachin Tendulkar in Ahmedabad : માસ્ટર બ્લાસ્ટર અને ક્રિકેટ લિજેન્ડ સચિન તેંડુલકર અમદાવાદમાં એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે  જો માતા-પિતા તેમના બાળકો સફળ થતા જોવા માંગે છે તો તેમણે તેમને સ્વતંત્રતા આપવી જોઈએ. સચિને કહ્યું કે યુવા ખેલાડીઓએ ભારતીય જર્સીમાં રમવા માટે બલિદાન આપવું પડશે, કારણ કે શોર્ટકટથી ક્યારેય સફળતા […]

વાંચન ચાલુ રાખો