પવિત્ર શ્રાવણમાં સૂર્યાસ્ત પછી થઈ શકે શિવલિંગનો જલાભિષેક? જાણો શું કહે છે શાસ્ત્રો અને નિયમો

શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે, જેમાં ભક્તો પોતાની શ્રદ્ધા મુજબ ભોળાનાથની પૂજા-અર્ચના અને જલાભિષેક કરી રહ્યા છે. અવારનવાર જોવા મળે છે કે સવારના સમયે શિવ મંદિરોમાં જલાભિષેક કરવા માટે લાંબી લાઈનો લાગે છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં એ સવાલ ઊભો થાય છે કે શું સાંજે કે સૂર્યાસ્ત પછી પણ શિવલિંગનો જલાભિષેક કરી શકાય? […]

વાંચન ચાલુ રાખો
MBA, એન્જિનિયર અને સાયન્સ ગ્રેજ્યુએટ સહિત 29 તેજસ્વી યુવાનોએ સંસાર છોડ્યો: સારંગપુરમાં ભવ્ય દીક્ષા મહોત્સવ

MBA, એન્જિનિયર અને સાયન્સ ગ્રેજ્યુએટ સહિત 29 તેજસ્વી યુવાનોએ સંસાર છોડ્યો: સારંગપુરમાં ભવ્ય દીક્ષા મહોત્સવ

BAPS Diksha Mahotsav 2026 Highlights: આજે તા. 2 માર્ચ 2026 સોમવારના રોજ તીર્થધામ સારંગપુર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં આજે એક ભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો. જેમાં 29 જેટલા સુશિક્ષિત યુવાનોએ સંસારનો ત્યાગ કરી સેવા અને અધ્યાત્મના માર્ગે પ્રયાણ કર્યું હતું. દીક્ષા ગ્રહણ કરનાર આ 29 નવયુવાનો ઉચ્ચ […]

વાંચન ચાલુ રાખો