અમદાવાદમાં 9 વર્ષ અગાઉ રથયાત્રાના દિવસે થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પતિ જ નીકળ્યો હત્યારો

અમદાવાદમાં 9 વર્ષ અગાઉ રથયાત્રાના દિવસે થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પતિ જ નીકળ્યો હત્યારો

અમદાવાદમાં 9 વર્ષ અગાઉ સાબરમતી રિવરફ્રન્ટ પર થયેલી મહિલાની રહસ્યમય હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. લગ્નના ચાર જ મહિનામાં પત્નીને નદીમાં ફેંકી દઈ અકસ્માતે મોત અને ગુમ થયાની ખોટી વાર્તા ઊભી કરનાર પતિ જ અસલી હત્યારો નીકળ્યો છે. પોલીસ તપાસના સત્તાવાર અહેવાલ મુજબ, વર્ષ 2017 માં કોમલબેન સોલંકીના લગ્ન મિનેશ દિનેશભાઈ સોલંકી સાથે […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં અષાઢી બીજની ઉજવણી, ચાંદીના રથમાં ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન થશે

દ્વારકામાં અષાઢી બીજની ઉજવણી, ચાંદીના રથમાં ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન થશે

દ્વારકામાં અષાઢી બીજના પાવન દિવસે દ્વારકાધીશના બાળ સ્વરૂપની રથયાત્રા નીકળશે. ચાંદીના રથમાં બિરાજમાન ભગવાનની પરિક્રમા થશે. હજારો ભક્તો આ ઉત્સવમાં ભાગ લેશે. Source link

વાંચન ચાલુ રાખો