ગૌ-આધારિત ખેતીથી લાખોની કમાણી, ખેડૂતે 220 ગાયો સાથે ઊભું કર્યું ‘ઝીરો વેસ્ટ-અર્નિંગ બેસ્ટ’ મોડલ

ગૌ-આધારિત ખેતીથી લાખોની કમાણી, ખેડૂતે 220 ગાયો સાથે ઊભું કર્યું ‘ઝીરો વેસ્ટ-અર્નિંગ બેસ્ટ’ મોડલ

Final Up to date:Mar 14, 2026 11:01 AM IST રાજકોટના ગુંદા ગામના ખેડૂત રાજેશભાઈ લીંબાસીયાએ પરંપરાગત ખેતીને આધુનિક અને પ્રાકૃતિક સ્વરૂપ આપીને સમગ્ર ગુજરાત માટે એક નવો રાહ ચીંધ્યો છે. 220 ગાયોની ગૌશાળાના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને તેમણે 2 કરોડના ખર્ચે બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યો છે, જ્યાંથી દરરોજ હજારો લીટર ‘અમૃત જળ’ (લિક્વિડ ખાતર) તૈયાર […]

વાંચન ચાલુ રાખો
રાજકોટ: દેવું થઈ જતાં નૈતિકે ઓરડીમાં નકલી નોટ છાપવાનું શરૂ કર્યું, પણ SOGએ પ્લાન પર પાણી ફેરવી નાખ્યું

રાજકોટ: દેવું થઈ જતાં નૈતિકે ઓરડીમાં નકલી નોટ છાપવાનું શરૂ કર્યું, પણ SOGએ પ્લાન પર પાણી ફેરવી નાખ્યું

Final Up to date:Mar 14, 2026 7:44 AM IST Rajkot Crime Information: રાજકોટમાં બનાવટી ચલણી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રૈયાધાર વિસ્તારમાં દરોડો પાડી બનાવટી ચલણી નોટો છાપવાનું કારખાનું શરૂ કરનારા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ ક્રાઈમ ન્યૂઝ Rajkot Crime Information: રાજકોટમાં બનાવટી ચલણી નોટ છાપવાના કૌભાંડનો […]

વાંચન ચાલુ રાખો
ગેસની કટોકટીમાં કેવી રીતે ચાલે છે સદાવ્રત? સૌરાષ્ટ્રની આ 3 મોટી સંસ્થા શું કર્યું? આવો જાણીએ

ગેસની કટોકટીમાં કેવી રીતે ચાલે છે સદાવ્રત? સૌરાષ્ટ્રની આ 3 મોટી સંસ્થા શું કર્યું? આવો જાણીએ

Final Up to date:Mar 12, 2026 3:19 PM IST યુદ્ધની વૈશ્વિક અસરો અને રાજકોટમાં લાદવામાં આવેલા ગેસ કાપને કારણે શહેરની હોટલો અને ઉદ્યોગો તો પ્રભાવિત થયા જ છે, પરંતુ તેની સૌથી મોટી અસર ગરીબોને જમાડતી સેવા સંસ્થાઓ પર પડી છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ રાજકોટનું સેવાભાવી લોહી ઉકળી ઉઠ્યું છે. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ, સદભાવના વૃદ્ધાશ્રમ […]

વાંચન ચાલુ રાખો
રાજકોટ: એઇમ્સ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર સુસાઈડ નોટ લખી ગાયબ!

રાજકોટ: એઇમ્સ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર સુસાઈડ નોટ લખી ગાયબ!

Final Up to date:Jan 28, 2026 3:36 PM IST રાજકોટ સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં ફરજ બજાવતા ડો. રતનકુમાર વહેલી સવારથી ગુમ થયા છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરતા જાણવા મળ્યું છે કે ડોક્ટર વહેલી સવારે હોસ્ટેલના પરિસરમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ તેમનો કોઈ પત્તો મળ્યો નથી. વહેલી સવારે હોસ્ટેલના […]

વાંચન ચાલુ રાખો
આવતીકાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે પીએમ મોદી, સોમનાથ સ્વાભિમાન પર્વમાં થશે સામેલ

આવતીકાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે પીએમ મોદી, સોમનાથ સ્વાભિમાન પર્વમાં થશે સામેલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ ત્રણ દિવસની મુલાકાતે ગુજરાત આવશે, જે દરમિયાન તેઓ ઐતિહાસિક સોમનાથ મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે. દેશના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંના એક આ મંદિરમાં ગુરુવારથી ત્રણ દિવસીય સોમનાથ સ્વાભિમાન પર્વ શરૂ થયો છે. આ ઉત્સવ 8 થી 11 જાન્યુઆરી સુધી ઉજવવામાં આવશે. પ્રધાનમંત્રી પણ આ ઉત્સવમાં ભાગ લેશે. સોમનાથ મંદિર પરના […]

વાંચન ચાલુ રાખો
Rajkot Earthquake Information: રાજકોટ પંથકમાં 12 કલાકમાં અનેકવાર ધરાધ્રૂજી,  ભૂકંપના કારણો લોકો ભયભીત, સ્કૂલોમાં રજા આપી દેવાઈ

Rajkot Earthquake Information: રાજકોટ પંથકમાં 12 કલાકમાં અનેકવાર ધરાધ્રૂજી, ભૂકંપના કારણો લોકો ભયભીત, સ્કૂલોમાં રજા આપી દેવાઈ

Rajkot Earthquake: ગુજરાતના રાજકોટમાં 12 કલાકના સમયગાળામાં અનેકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.7 થી 3.8 સુધી હતી. અહેવાલો અનુસાર આ ભૂકંપ ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યાની વચ્ચે આવ્યા હતા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનમાલનું નુકસાન થયું […]

વાંચન ચાલુ રાખો
પોરબંદર હાઈવે પર થયો અકસ્માત, મૃતદેહ કાઢવા જેસીબી બોલાવવું પડ્યું

પોરબંદર હાઈવે પર થયો અકસ્માત, મૃતદેહ કાઢવા જેસીબી બોલાવવું પડ્યું

પોરબંદર હાઈવે પર થયો અકસ્માત, મૃતદેહ કાઢવા જેસીબી બોલાવવું પડ્યું Source link

વાંચન ચાલુ રાખો
IND vs ENG : રાજકોટમાં ઈંગ્લેન્ડે ભારતને 26 રને હરાવ્યું, T20 શ્રેણીમાં કરી વાપસી

IND vs ENG : રાજકોટમાં ઈંગ્લેન્ડે ભારતને 26 રને હરાવ્યું, T20 શ્રેણીમાં કરી વાપસી

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય બેટિંગ ખૂબ જ નબળી રહી, જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ શ્રેણીમાં વાપસી કરવામાં સફળ રહી. ઈંગ્લેન્ડને શ્રેણીની પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ રાજકોટ મેચ જીતીને સિરીઝ 1-2 પર લાવી દીધી છે. આ મેચમાં […]

વાંચન ચાલુ રાખો
IND vs ENG : ગૌતમ ગંભીર-સૂર્યકુમાર યાદવ મોહમ્મદ શમીને તક નથી આપી રહ્યા? કોચે આપ્યો જવાબ – Gujarati Information | IND vs ENG Sitanshu Kotak mentioned Gambhir Suryakumar will resolve on Shamis taking part in – IND vs ENG Sitanshu Kotak mentioned Gambhir Suryakumar will resolve on Shamis taking part in

IND vs ENG : ગૌતમ ગંભીર-સૂર્યકુમાર યાદવ મોહમ્મદ શમીને તક નથી આપી રહ્યા? કોચે આપ્યો જવાબ – Gujarati Information | IND vs ENG Sitanshu Kotak mentioned Gambhir Suryakumar will resolve on Shamis taking part in – IND vs ENG Sitanshu Kotak mentioned Gambhir Suryakumar will resolve on Shamis taking part in

મોહમ્મદ શમીને ઘણા સમય પહેલા ફિટ જાહેર કરવામાં આવ્યો હતો, આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં પણ પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ આજ સુધી તેને એક પણ મેચ રમવાની તક મળી નથી. શમી ઈંગ્લેન્ડ વિરૂદ્ધ કોલકાતા અને ચેન્નાઈ T20માં બેન્ચ પર બેઠો જોવા મળ્યો હતો. તે માત્ર બોલિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં તેને […]

વાંચન ચાલુ રાખો