ઈઝરાયેલ સાથે મારે જન્મજાત સંબંધ, મારો જન્મ થયો તે જ દિવસે ભારતે ઈઝરાયેલને માન્યતા આપી: પીએમ મોદી

ઈઝરાયેલ સાથે મારે જન્મજાત સંબંધ, મારો જન્મ થયો તે જ દિવસે ભારતે ઈઝરાયેલને માન્યતા આપી: પીએમ મોદી

ઈઝરાયેલી સંસદમાં પીએમ મોદીનું સ્વાગત સ્પીકરે નમસ્તે ઈન્ડિયા બોલીને કર્યું હતું. તેમણે કહ્યું કે, ભારત દુનિયાનો સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ છે. તેમણે ભારતમાં યહૂદીઓને આપવામાં આવતા સન્માનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતે યહૂદીઓને ઘર આપ્યું. પીએમ મોદી ઈઝરાયેલની સંસદમાં પહોંચતા મોદી-મોદીના નારા લાગ્યા હતા. ઈઝરાયેલી પીએમ નેતન્યાહૂએ સંસદમાં કહ્યું કે, પીએમ મોદી મિત્રથી વધારે […]

વાંચન ચાલુ રાખો
મન કી બાત કાર્યક્રમમાં PM મોદીએ દેશના યુવાઓને આપ્યો એક ખાસ સંદેશ, ભારતીય સંસ્કૃતિ અને તહેવારોનો કર્યો ઉલ્લેખ

મન કી બાત કાર્યક્રમમાં PM મોદીએ દેશના યુવાઓને આપ્યો એક ખાસ સંદેશ, ભારતીય સંસ્કૃતિ અને તહેવારોનો કર્યો ઉલ્લેખ

Final Up to date:Jan 25, 2026 12:15 PM IST Mann Ki Baat: વડાપ્રધાન મોદીએ આજે “મન કી બાત”ના 130મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે, આ વર્ષ 2026નો પહેલો “મન કી બાત” કાર્યક્રમ છે. આવતીકાલે આપણે બધા ગણતંત્ર દિવસનો પર્વ મનાવીશું. 26 જાન્યુઆરીનો આ દિવસ આપણને સંવિધાન નિર્માતાઓને નમન કરવાનો અવસર આપે […]

વાંચન ચાલુ રાખો
કચ્છ સરહદે આવેલી છે ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર ડેરી

કચ્છ સરહદે આવેલી છે ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર ડેરી

26 જાન્યુઆરી, 2001ના રોજ આવેલા વિનાશક ભૂકંપે કચ્છને એ હદે તારાજ કર્યું કે કચ્છ ફરી બેઠું થશે કે કેમ એવો સવાલ દરેકના મનમાં હતો. જોકે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રદેશની એવી કાયાપલટ કરી કે, કચ્છ વિકાસ, આત્મનિર્ભરતા અને સહકારી સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. તેમના નેતૃત્વમાં કચ્છ પ્રવાસન, ખેતી, સહકારી જેવા ક્ષેત્રે […]

વાંચન ચાલુ રાખો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, જાણો ત્રણ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, જાણો ત્રણ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

PM Modi Gujarat Go to: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીથી ત્રણ દિવસની ગુજરાત મુલાાકાતે આવવાના છે. આ દરમિયાન તેઓ ઐતિહાસિક સોમનાથ મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે.  સોમનાથની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી “સોમનાથ સ્વાભિમાન પર્વ” ના ભાગ રૂપે 108 ઘોડાઓ સાથેનો એક કિલોમીટર લાંબો રોડ શો “શૌર્ય યાત્રા” નું નેતૃત્વ કરશે. આ મુલાકાત દરમિયાન મોદી […]

વાંચન ચાલુ રાખો
ખોટા કેસમાં ફસાવી રશિયન સેનામાં કામ કરવા માટે મજબૂર કરાયો; ગુજરાતના યુવકે જણાવી આપવીતી

ખોટા કેસમાં ફસાવી રશિયન સેનામાં કામ કરવા માટે મજબૂર કરાયો; ગુજરાતના યુવકે જણાવી આપવીતી

ગુજરાતના મોરબીના રહેવાસી ભારતીય વિદ્યાર્થી સાહિલ મોહમ્મદ હુસૈને એક વીડિયો સંદેશ દ્વારા લોકોને અપીલ કરી છે કે તેઓ ક્યારેય રશિયન સેનામાં જોડાવાની ભૂલ ના કરે. સાહિલને યુક્રેનિયન સેનાએ પકડી લીધો હતો અને ત્યાંથી તેણે પોતાની આપવીતી વર્ણવી હતી. સાહિલે સમજાવ્યું કે તે સ્ટુડન્ટ વિઝા પર રશિયા ગયો હતો અને અભ્યાસ કરતી વખતે એક કુરિયર કંપનીમાં […]

વાંચન ચાલુ રાખો
ખેડૂતોને PM મોદીની ‘દિવાળી ભેટ’ ! 42,000 કરોડની સ્કીમનો ખેડૂતોને સીધો લાભ – Gujarati Information | Diwali Reward to Farmers Pradhan Mantri Dhan Dhanya Krishi Yojana advantages – Diwali Reward to Farmers Pradhan Mantri Dhan Dhanya Krishi Yojana advantages

ખેડૂતોને PM મોદીની ‘દિવાળી ભેટ’ ! 42,000 કરોડની સ્કીમનો ખેડૂતોને સીધો લાભ – Gujarati Information | Diwali Reward to Farmers Pradhan Mantri Dhan Dhanya Krishi Yojana advantages – Diwali Reward to Farmers Pradhan Mantri Dhan Dhanya Krishi Yojana advantages

વધુમાં, આ કાર્યક્રમ હેઠળ, ₹42,000 કરોડથી વધુના કુલ ખર્ચ સાથે 1,100 થી વધુ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે. આમાં પશુપાલન, મત્સ્યઉદ્યોગ, ખાદ્ય પ્રક્રિયા અને કૃષિ માળખાગત વિકાસનો સમાવેશ થાય છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO), સહકારી મંડળીઓ અને કૃષિ સંશોધકોનું સન્માન પણ કરશે. Source link

વાંચન ચાલુ રાખો