ગુજરાતમાં હવે નહીં ચાલે ‘સ્ટ્રીસ જસ્ટિસ’, આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ, DGP એ જાહેર કરી નવી ગાઈડલાઈન

ગુજરાતમાં હવે નહીં ચાલે ‘સ્ટ્રીસ જસ્ટિસ’, આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ, DGP એ જાહેર કરી નવી ગાઈડલાઈન

ગુજરાત પોલીસ દળમાં હવે ‘સ્ટ્રીટ જસ્ટિસ’ નહીં ચાલે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP), ડૉ. કેએલએન રાવે આરોપીઓનું જાહેરમાં અપમાન કરવા, તેમને રસ્તાઓ પર ફેરવવા અને તેમને માર મારવા જેવી પ્રથાઓ પર કડક પ્રતિબંધ લાદી દીધો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આવી હરકતોથી ગુજરાત પોલીસની છબી ખડાય છે. ગુજરાત ડીજીપી દ્વારા જારી કરાયેલા નવા નિર્દેશોમાં આદેશ […]

વાંચન ચાલુ રાખો
પોલીસના શારીરિક અત્યાચારથી ત્રાસીને ખંભાળિયાના 21 વર્ષીય યુવકે આત્મહત્યા કરી! ભારે જન આક્રોશ બાદ બે પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો

પોલીસના શારીરિક અત્યાચારથી ત્રાસીને ખંભાળિયાના 21 વર્ષીય યુવકે આત્મહત્યા કરી! ભારે જન આક્રોશ બાદ બે પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો

Final Up to date:September 05, 2025 4:20 PM IST વાડીનાર પોલીસના બે કર્મીના અત્યાચાર બાદ ખંભાળિયા તાલુકાના ભરાણા ગામના 21 વર્ષીય યુવકે આપઘાત કર્યો હોવાની ચકચારી ઘટનામાં ભારે જન આક્રોશ બાદ પોલીસે હાલ બે પોલીસકર્મીઓ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. જનઆક્રોશ બાદ કાર્યવાહી દેવભૂમિ દ્વારકા: થોડા દિવસો પહેલાં વાડીનાર પોલીસ મથકના બે પોલીસકર્મીઓ […]

વાંચન ચાલુ રાખો