અમદાવાદ: આયુષ્માન કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી રૂપિયા વસૂલ્યા, કુલ 24 હોસ્પિટલોને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો

અમદાવાદ: આયુષ્માન કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી રૂપિયા વસૂલ્યા, કુલ 24 હોસ્પિટલોને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો

Final Up to date:Mar 12, 2026 10:31 PM IST વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે. જેમા વિપક્ષના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જે હોસ્પિટલો ગેરરિતી કરે છે તેને લઈને પ્રશ્ન આપ્યો હતો. જેના જવાબમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે આવી કુલ 24 હોસ્પિટલોને દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદની 24 હોસ્પિટલોને દંડ અમદાવાદ: […]

વાંચન ચાલુ રાખો
રાજ્યસભામાં ઝીરો અવરમાં ગૂંજ્યો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો, શક્તિસિંહે કહ્યુ ન માત્ર અમદાવાદ કે ગુજરાત પરંતુ દેશવ્યાપી આ રેકેટમાં CBI તપાસ જરૂરી

રાજ્યસભામાં ઝીરો અવરમાં ગૂંજ્યો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો, શક્તિસિંહે કહ્યુ ન માત્ર અમદાવાદ કે ગુજરાત પરંતુ દેશવ્યાપી આ રેકેટમાં CBI તપાસ જરૂરી

અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજના હેઠળ ગરીબ દર્દીઓના જીવન સાથે કરેલા ચેડાનો મુદ્દો કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે રાજ્યસભામાં ઉઠાવ્યો. ઝીરો અવર દરમિયાન શક્તિસિંહે ખ્યાતિકાંડ અંગે પોતાની વાત રાખી. રાજ્યસભામાં તેમણે જણાવ્યુ કે અમાદવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેવી ભલા-ભોળા ગામડાના લોકોને ખોટી રીતે ડરાવીને જરૂર ન હોવાછતા એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવતી હતી. […]

વાંચન ચાલુ રાખો