કચ્છમાં ત્રીજા એરપોર્ટનું ઓપનિંગ, શરૂ થઈ 8 નવી ફ્લાઈટ્સ; જાણો તમામ વિગતો

કચ્છમાં ત્રીજા એરપોર્ટનું ઓપનિંગ, શરૂ થઈ 8 નવી ફ્લાઈટ્સ; જાણો તમામ વિગતો

કચ્છના ઔદ્યોગિક, વાણિજ્યિક અને પ્રવાસન વિકાસ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. ભુજ અને કંડલા પછી કચ્છને હવે તેનું ત્રીજું એરપોર્ટ મળ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલ અત્યાધુનિક મુન્દ્રા એરપોર્ટનું આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સાથે જ સ્ટાર એર દ્વારા આઠ નવી ફ્લાઇટ સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ આધુનિક એરપોર્ટમાં 1,900 મીટર લાંબો […]

વાંચન ચાલુ રાખો
હવે અમદાવાદથી ધોલેરા માત્ર 45 મિનિટમાં પહોંચી જવાશે, જાણો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેની ખાસિયતો

હવે અમદાવાદથી ધોલેરા માત્ર 45 મિનિટમાં પહોંચી જવાશે, જાણો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેની ખાસિયતો

ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના ખૂબ જ અપેક્ષિત અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું. આ 109 કિલોમીટર લાંબા, ચાર-લેન, ઍક્સેસ-નિયંત્રિત એક્સપ્રેસવેના ઉદઘાટન સાથે અમદાવાદથી ધોલેરાની સફર હવે ફક્ત 45 મિનિટમાં પૂર્ણ થશે. જેમાં અગાઉ બે કલાક જેટલો સમય લાગતો હતો. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સ્થિત ગિફ્ટ સિટીની જેમ ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) પણ […]

વાંચન ચાલુ રાખો
વાવ-થરાદમાં પીએમ મોદીએ કહ્યું – ગુજરાત વિશ્વમાં રિન્યુએબલ એનર્જીમાં દુનિયાનું એક મોટું કેન્દ્ર બનીને ઉભરશે

વાવ-થરાદમાં પીએમ મોદીએ કહ્યું – ગુજરાત વિશ્વમાં રિન્યુએબલ એનર્જીમાં દુનિયાનું એક મોટું કેન્દ્ર બનીને ઉભરશે

PM Modi Gujarat Go to : પીએમ નરેન્દ્ર મોદી એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. તેમણે વાવ-થરાદમાં 19,806 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ સિવાય હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ લાઇન અપગ્રેડેશન પ્રોજેક્ટ (54.83 કિમી)નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી હતી. આ પ્રોજેક્ટથી પ્રદેશમાં રેલ કનેક્ટિવિટી મજબૂત થશે અને […]

વાંચન ચાલુ રાખો
પીએમ મોદી આવતીકાલે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન, સેમિકન્ડક્ટર પ્લાન્ટનું પણ કરશે લોકાર્પણ

પીએમ મોદી આવતીકાલે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન, સેમિકન્ડક્ટર પ્લાન્ટનું પણ કરશે લોકાર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવાર, 31 માર્ચે ગુજરાતની મુલાકાત આવવાના છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં ₹20,000 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી ₹5,100 કરોડથી વધુના ખર્ચે બનેલા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. આ એક્સપ્રેસ વે પ્રાદેશિક જોડાણ વધારશે, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) માં ઔદ્યોગિક […]

વાંચન ચાલુ રાખો