વિવાદાસ્પદ ટિપ્પણી મામલે અનુરાગ કશ્યપ સામે નોન-બેલેબલ વોરંટ, ગુજરાતની કોર્ટનો કેસ નોંધવા આદેશ

વિવાદાસ્પદ ટિપ્પણી મામલે અનુરાગ કશ્યપ સામે નોન-બેલેબલ વોરંટ, ગુજરાતની કોર્ટનો કેસ નોંધવા આદેશ

બોલીવુડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને અભિનેતા અનુરાગ કશ્યપને ‘બ્રાહ્મણ સમુદાય’ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપવા બદલ ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. આ મામલે તેમને ધરપકડનો સામનો પણ કરવો પડી શકે છે. ગુજરાતની એક કોર્ટે ફિલ્મ નિર્માતા વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. વધુમાં તેમની સામે બિન-જામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે.  આ […]

વાંચન ચાલુ રાખો