ભવનાથ મેળામાં જયરાજ આહીરને VVIP સુવિધા
જયરાજ આહીરે પોતાની ઈન્સ્ટાસ્ટોરીમાં શેર કરેલા આ વીડિયો બાદ ફરી વિવાદ શરૂ થયો છે. દાવો કરાઈ રહ્યો છે કે, માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર મિત્રો સાથે મહાશિવરાત્રિના મેળામાં પહોંચ્યા. જ્યાં ભવનાથ મહાદેવનાં દર્શન માટે તે વહીવટી તંત્ર દ્વારા VVIP માટે રાખવામાં આવેલી ટ્રાવેલરમાં બેસીને છેક જૂના અખાડા સુધી પહોંચ્યા. બાદમાં ભવનાથ મહાદેવ મંદિરમાં જઈને મહાદેવનાં […]
વાંચન ચાલુ રાખો