રોજ રાત્રે 11:45 વાગ્યે… અડધી રાત્રે રેલવેના સર્વર પર એવું તો શું થાય છે કે, તમે ‘ટિકિટ’ બુક નથી કરી શકતા ? – Gujarati Information | Why Indian Railways Stops On-line Ticket Reserving Each Night time at 1145 PM Know the Actual Purpose

રોજ રાત્રે 11:45 વાગ્યે… અડધી રાત્રે રેલવેના સર્વર પર એવું તો શું થાય છે કે, તમે ‘ટિકિટ’ બુક નથી કરી શકતા ? – Gujarati Information | Why Indian Railways Stops On-line Ticket Reserving Each Night time at 1145 PM Know the Actual Purpose

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જો અચાનક રેલવેનો ડેટા ડિલીટ થઈ જાય તો શું થશે? લાખો મુસાફરોની માહિતી અને તેમની ટિકિટોનો હિસાબ ખોવાઈ શકે છે. આટલા માટે, આ 45 મિનિટમાં માત્ર રિપેરિંગ જ નથી થતું પરંતુ આખા દિવસના ડેટાનું ‘બેકઅપ’ પણ લેવામાં આવે છે. મેન્ટેનન્સ દરમિયાન દરેક એક ટિકિટની ‘સેકન્ડ કોપી’ તૈયાર કરવામાં આવે […]

વાંચન ચાલુ રાખો
સુનેત્રા પવાર DyCM બનશે તો શું મહારાષ્ટ્રમાં ફરી ખેલ થશે? દરેક જાણવા માંગે છે આ 2 સવાલના જવાબ

સુનેત્રા પવાર DyCM બનશે તો શું મહારાષ્ટ્રમાં ફરી ખેલ થશે? દરેક જાણવા માંગે છે આ 2 સવાલના જવાબ

Final Up to date:Jan 31, 2026 10:00 AM IST Ajit Pawar Spouse: મહારાષ્ટ્રની રાજનીતિમાં આજે એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. રાજ્યસભાના સાંસદ સુનેત્રા પવાર આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. તેઓ તેમના દિવંગત પતિ અને NCP ચીફ અજિત પવારની જગ્યાએ રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે. સુનેત્રા પવાર DyCM બનશે […]

વાંચન ચાલુ રાખો