Toran Vastu Suggestions : ઘરની બહાર કે મંદિરમાં લગાવેલું તોરણ ઘરમાં નકારાત્મકતા લાવી શકે છે ? જાણો સત્ય – Gujarati Information | Dried leaves toran outdoors house and in temple deliver negativity into the home

Toran Vastu Suggestions : ઘરની બહાર કે મંદિરમાં લગાવેલું તોરણ ઘરમાં નકારાત્મકતા લાવી શકે છે ? જાણો સત્ય – Gujarati Information | Dried leaves toran outdoors house and in temple deliver negativity into the home

શાસ્ત્રમાં મંગળવાર, ગુરુવાર, શનિવાર, એકાદશી અને પૂર્ણિમા જેવા દિવસે તોરણ બદલવા માટે શુભ દિવસ માનવામાં આવેલા છે. આ દિવસોમાં તોરણ બદલવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. જોકે સૂકું તોરણને ક્યારેય કચરાપેટીમાં ફેંકવું નહીં. સૂકું તોરણને જમીનમાં દાટી દેવું અથવા તો વહેતા પાણીમાં વિસર્જન કરી દેવું. Source link

વાંચન ચાલુ રાખો
Vastu Ideas: શું તમારા ઘરમાં વાસ્તુ દોષ છે? આ સંકેતો દેખાય, તો ચેતવું જરૂરી – Gujarati Information | Is There a Vastu Defect in Your Home Be taught the Indicators and Vastu Tricks to Watch Out For – Is There a Vastu Defect in Your Home Be taught the Indicators and Vastu Tricks to Watch Out For

Vastu Ideas: શું તમારા ઘરમાં વાસ્તુ દોષ છે? આ સંકેતો દેખાય, તો ચેતવું જરૂરી – Gujarati Information | Is There a Vastu Defect in Your Home Be taught the Indicators and Vastu Tricks to Watch Out For – Is There a Vastu Defect in Your Home Be taught the Indicators and Vastu Tricks to Watch Out For

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારા ઘરમાં અચાનક કોઈ કારણ વગર ઝગડો વધવા લાગે, દરેકનો મૂડ બગડેલો રહે અથવા નાની-નાની વાતોમાં વાદ-વિવાદ થવા લાગે, તો તે ઘરમાં વાસ્તુ દોષ છે, તેવું કહી શકાય. બીજું કે, જ્યારે ઘરમાં વાસ્તુ દોષ હોય છે, ત્યારે પોઝિટિવ એનર્જી ધીમે-ધીમે ઓછી થવા લાગે છે અને આખા ઘરમાં નેગેટિવ વાતાવરણ બની જાય છે. […]

વાંચન ચાલુ રાખો
Vastu Ideas : ઘરના મુખ્ય દરવાજા પર પગલુછણિયું રાખો છો ? જાણી લો તેના ચોંકાવનારા ફાયદા – Gujarati Information | Doormat at residence Vastu Shastra and Advantages – Doormat at residence Vastu Shastra and Advantages

Vastu Ideas : ઘરના મુખ્ય દરવાજા પર પગલુછણિયું રાખો છો ? જાણી લો તેના ચોંકાવનારા ફાયદા – Gujarati Information | Doormat at residence Vastu Shastra and Advantages – Doormat at residence Vastu Shastra and Advantages

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જ્યારે આપણે ઘરમાં પ્રવેશ કરીએ છીએ, ત્યારે આપણા પગ પર ધૂળ અથવા નકારાત્મક ઉર્જા હોય છે. ડોરમેટ આ નકારાત્મક ઉર્જાને શોષી લે છે. Source link

વાંચન ચાલુ રાખો