શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામમાં ભવ્ય રંગોત્સવ, 51,000 કિલો ઓર્ગેનિક રંગોથી હોળી ઉજવણી

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામમાં ભવ્ય રંગોત્સવ, 51,000 કિલો ઓર્ગેનિક રંગોથી હોળી ઉજવણી

શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શા. હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પ.પૂ. કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 03 માર્ચ 2026ના રોજ એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ યોજાયો હતો. જે અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના 51,000 કિલો ઓર્ગેનિક રંગો જેમાં ગુલાબી, લાલ, […]

વાંચન ચાલુ રાખો
પાલજમાં 700 વર્ષ જૂની હોળીની ઉજવણી: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળા પરથી વરતારો કર્યો

પાલજમાં 700 વર્ષ જૂની હોળીની ઉજવણી: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળા પરથી વરતારો કર્યો

ગુજરાતમાં પાલજ ખાતે 700 વર્ષ જૂની પરંપરા મુજબ રાજ્યની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે આ પવનની દિશા ખેડૂતો માટે સાનુકૂળ છે અને આ વર્ષે ચોમાસું સારું રહેવાની સંભાવના છે. આ પ્રસંગે શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી. Source link

વાંચન ચાલુ રાખો