‘ભણશે ગુજરાત’ ગુલબાંગો વચ્ચે કથળતું શિક્ષણ, માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ દર 15 ટકાથી ઉંચો

‘ભણશે ગુજરાત’ ગુલબાંગો વચ્ચે કથળતું શિક્ષણ, માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ દર 15 ટકાથી ઉંચો

UDISE+ Experiences On Gujarat College Dropout Ratio : ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સતત કથળી રહી છે. ‘ભણશે ગુજરાત’ ની ગુલબાંગો વચ્ચે શિક્ષણ મંત્રાલયના એક અહેવાલમાં ગુજરાતને ‘રેડ ઝોન’માં મૂકવામાં આવ્યું છે. આ અહેવાલ અનુસાર રાજ્યની માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ (વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ છોડી દેવાનો દર) દર 15 ટકાથી વધુ નોંધાયો છે. સરળ શબ્દોમાં કહીયે તો રાજ્યમાં […]

વાંચન ચાલુ રાખો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિએ વિદ્યાર્થિનીઓની છેડતી કરી? જુઓ રાજકોટ આવેલા શિક્ષણ મંત્રીએ શું કહ્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિએ વિદ્યાર્થિનીઓની છેડતી કરી? જુઓ રાજકોટ આવેલા શિક્ષણ મંત્રીએ શું કહ્યું

વશરામ સાગઠિયાએ શાળા નંબર 99નો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, વિપક્ષી નેતાએ રજૂઆત કરી કે શાળા નંબર 99 હજુ પણ ભાડાના મકાનમાં ચાલી રહી છે, છેલ્લા 17 વર્ષથી આ શાળા ભાડાના માત્ર બે રૂમમાં ચાલે છે, જેથી વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે આ શાળાનું નવીનીકરણ કરવું હાલ અત્યંત જરૂરી બન્યું છે. જેથી હું […]

વાંચન ચાલુ રાખો
પરવડી ગામના 6 કર્મનિષ્ઠ શિક્ષકોનું રાજ્યસ્તરે સન્માન, આવી છે કામગીરી

પરવડી ગામના 6 કર્મનિષ્ઠ શિક્ષકોનું રાજ્યસ્તરે સન્માન, આવી છે કામગીરી

આ સન્માન સમારોહ દરમિયાન પીએમ પરવડી કેન્દ્રવર્તી શાળાના શિક્ષક પરેશકુમાર જી. હિરાણી, વિપુલભાઈ વી. ચૌહાણ, વિશાલકુમાર લશ્કરી, કિરણબેન ડી. કોટડિયા, મોનિકાબેન બી. ડોડિયા તથા પરવડી બ્રાન્ચ શાળાના શિક્ષક શિવરાજભાઈ જે. બુધેલાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્મૃતિચિહ્ન, પ્રમાણપત્ર તથા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો