હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી, ‘ભૂતિયા ડિમોલિશન’ બાદ મોટી કાર્યવાહી

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસિર નગરમાં બુલડોઝર કાર્યવાહી અને અનધિકૃત ડિમોલિશન મુદ્દે ગુજરાત હાઈકોર્ટે દર્શાવેલા કડક વલણ બાદ રાજ્ય શાસનમાં મોટી હલચલ મચી ગઈ છે. હાઈકોર્ટની ટિપ્પણીઓના 24 કલાકની અંદર જ સરકારે 2009 બેચના IAS અધિકારી અને સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજનની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે. ‘ભૂતિયા ડિમોલિશન’ બાદ ખુરસી ગઈ 30 મે, […]

વાંચન ચાલુ રાખો