24 કલાકમાં બીજીવાર પીએમ મોદીએ તેલ બચાવવા અપીલ કરી, શું દેશ પર કોઈ મોટું સંકટ તોળાઈ રહ્યું છે?

24 કલાકમાં બીજીવાર પીએમ મોદીએ તેલ બચાવવા અપીલ કરી, શું દેશ પર કોઈ મોટું સંકટ તોળાઈ રહ્યું છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને 24 કલાકના સમયગાળામાં સતત બીજી વખત તેલ બચાવવાની અપીલ કરી છે. પીએમ મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેલ બચાવવું એ હવે દરેક નાગરિકની જવાબદારી છે. વડોદરામાં એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર વિશ્વ અસ્થિર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે. પહેલા કોવિડ-19 રોગચાળો આવ્યો ત્યારબાદ વૈશ્વિક […]

વાંચન ચાલુ રાખો