અમદાવાદ મનપા ચૂંટણી : ભાજપના ગઢ ખાડિયા વોર્ડમાં ભાજપનો પરાજય, કોંગ્રેસની મોટી જીત

અમદાવાદ મનપા ચૂંટણી : ભાજપના ગઢ ખાડિયા વોર્ડમાં ભાજપનો પરાજય, કોંગ્રેસની મોટી જીત

Ahmedabad Municipal Company Election 2026 : અમદાવાદ મહાનગરપાલિકામાં મોટાભાગના વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જોકે ભાજપને સૌથી મોટો ફટકા તેના ગઢ સમાન ખાડિયા વોર્ડમાં મળ્યો છે. ખાડિયા વોર્ડમાં ભાજપનો પરાજય થયો છે. આ વખતે ચારેય બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. ભાજપના ચારેય ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે.  અમદાવાદની ખાડિયા બેઠક ભાજપનો ઐતિહાસિક ગઢ […]

વાંચન ચાલુ રાખો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ મંગળવારે જાહેર થશે, ચુસ્ત સુરક્ષા વચ્ચે મતગણતરી થશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ મંગળવારે જાહેર થશે, ચુસ્ત સુરક્ષા વચ્ચે મતગણતરી થશે

Gujarat Native Physique Election Outcomes 2026 : ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે મતદાન રવિવારે થયું હતું. હવે બધાની નજર પરિણામ પર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો 28 એપ્રિલને મંગળવારના રોજ જાહેર થશે. સવારે 8 વાગ્યાથી ચુસ્ત સુરક્ષા વચ્ચે મતગણતરી થશે.  રાજ્યની અંદાજે 10 હજાર બેઠકો માટે મેદાનમાં […]

વાંચન ચાલુ રાખો
Mehsana Information: મહેસાણા ચૂંટણીમાં લોહિયાળ જંગ, ભાજપ ઉમેદવારના ભાણાની ચાકુ મારી હત્યા

Mehsana Information: મહેસાણા ચૂંટણીમાં લોહિયાળ જંગ, ભાજપ ઉમેદવારના ભાણાની ચાકુ મારી હત્યા

Mehsana Election Information: મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગી લોહિયાળ બની છે. મહેસાણાના વોર્ડ નંબર 4માં તાવડિયા રોડ પર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે અથડામણમાં ભાજપ ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની છરીના ઘા છીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ સમગ્ર મહેસાણામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ છે.  પ્રાપ્ત વિગત મુજબ, શુક્રવારે મોડી રાતે મહેસાણાના વોર્ડ […]

વાંચન ચાલુ રાખો
ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે કોંગ્રેસ જવાબદાર, મુસ્લિમો નહીં: ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીનો પ્રહાર

ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે કોંગ્રેસ જવાબદાર, મુસ્લિમો નહીં: ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીનો પ્રહાર

AIMIMના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે દેશના ભાગલા માટે મુસ્લિમો નહીં પણ કોંગ્રેસ પાર્ટી જવાબદાર હતી. તેમણે ગુજરાતના લિંબાયતમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. ઓવૈસીએ કહ્યું હતું કે દેશના ભાગલા માટે મુસ્લિમોને વારંવાર જવાબદાર ઠેરવવામાં આવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું, “ભારતમાં જો નેતૃત્વ અંગે કોઈ પ્રશ્ન હોય […]

વાંચન ચાલુ રાખો
ઉમરગામ મામલતદાર આપઘાતા કેસ: ભાજપ નેતાઓના પ્રેશરને કારણે આપઘાત કર્યો હોવાનો અમિત ચાવડાનો આરોપ

ઉમરગામ મામલતદાર આપઘાતા કેસ: ભાજપ નેતાઓના પ્રેશરને કારણે આપઘાત કર્યો હોવાનો અમિત ચાવડાનો આરોપ

વલસાડમાં શોકનું મોજું ફરી વળ્યું જ્યારે ઉમરગામ તાલુકાના મામલતદારે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના રાત્રે બની જેનાથી તાલુકા વહીવટી સંકુલમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક મામલતદારની ઓળખ દલપતભાઈ છોટુભાઈ બ્રહ્મકચ્છ તરીકે થઈ છે. તેમણે સોમવારે રાત્રે ઉમરગામ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નજીક રેલ્વે ટ્રેક પર આત્મહત્યા કરી લીધી. ભાજપના નેતાઓ 20થી 30 […]

વાંચન ચાલુ રાખો
કોંગ્રેસમાં સામેલ થયાના કલાકોમાં જ ભાજપ કાઉન્સિલરની  ‘ઘરવાપસી’, કહ્યું- કોંગ્રેસના નેતાઓએ મને ગેરમાર્ગે દોરી

કોંગ્રેસમાં સામેલ થયાના કલાકોમાં જ ભાજપ કાઉન્સિલરની ‘ઘરવાપસી’, કહ્યું- કોંગ્રેસના નેતાઓએ મને ગેરમાર્ગે દોરી

ગુજરાતમાં 26 એપ્રિલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ પહેલા ગયા સોમવારે ભાવનગરમાં નાટકીય વળાંક આવ્યો. ખાસ કરીને ભાવનગરમાં એક ભૂતપૂર્વ ભાજપ કાઉન્સિલર સોમવારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પરંતુ થોડા કલાકોમાં જ ‘ભગવા છાવણી’માં પાછા ફર્યા. કોંગ્રેસમાં જોડાતા ભૂતપૂર્વ ભાજપ કાઉન્સિલર સેજલ ગોહેલ (30) એ આરોપ લગાવ્યો કે કાઉન્સિલરનું પદ સંભાળવા છતાં તેઓ ભાજપમાં સુરક્ષિત […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતીઓને ‘અભણ’ કહેતા મલ્લિકાર્જુન ખડગે પર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના આકરા પ્રહાર

ગુજરાતીઓને ‘અભણ’ કહેતા મલ્લિકાર્જુન ખડગે પર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના આકરા પ્રહાર

રવિવારે કેરળના ઇડુક્કીમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આપેલા નિવેદનથી મોટો વિવાદ સર્જાયો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત અને અન્ય ઉત્તર ભારતીય રાજ્યોના લોકોને ‘અશિક્ષિત’ ગણાવીને તેમનું અપમાન કર્યું છે. વધુમાં ભાજપે ભારપૂર્વક જણાવ્યું હતું કે ખડગેને કડક જવાબનો સામનો કરવો પડશે જે તેમને […]

વાંચન ચાલુ રાખો
7 દિવસ 3 મુલાકાત, રાજુ કરપડા સોમવારે વરતારો કાઢશે

7 દિવસ 3 મુલાકાત, રાજુ કરપડા સોમવારે વરતારો કાઢશે

11 ફેબ્રુઆરીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર ખેડૂત નેતા રાજુ કરપડાની 7 દિવસમાં થયેલી 3 મુલાકાત ચર્ચાના કેન્દ્રમાં છે. મુલાકાતો થઈ પરંતુ બંધ બારણે શું ચર્ચા થઈ એ મુદ્દે અનેક અટકળો ચાલી રહી છે. જોકે, રાજુ કરપડાએ પણ આ મામલે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે. સોમવારે મૂળીના ગઢાદમાં ખેડૂતોનું સંમેલન યોજાશે. જેમાં રાજુ કરપડા […]

વાંચન ચાલુ રાખો
દિલ્હીના  AI સમિટમાં યૂથ કોંગ્રેસનું શરમજનક પ્રદર્શન, શર્ટ ઊતારી દેશની છબિ ખરાબ કરવાનો પ્રયાસ

દિલ્હીના AI સમિટમાં યૂથ કોંગ્રેસનું શરમજનક પ્રદર્શન, શર્ટ ઊતારી દેશની છબિ ખરાબ કરવાનો પ્રયાસ

Final Up to date:Feb 20, 2026 6:33 PM IST આ વિરોધ પ્રદર્શન પાંચ દિવસીય શિખર સંમેલનના છેલ્લા દિવસે થયું હતું, જેમાં વૈશ્વિક નેતા અને પ્રૌદ્યોગિકી નિષ્ણાંત એઆઇના ભવિષ્ય પર ચર્ચા કરવા માટે એકઠા થયા હતા. News18 નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમિટમાં યુવા કોંગ્રેસ કાર્યકર્તાઓએ શુક્રવારે વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે પોતાના શર્ટ […]

વાંચન ચાલુ રાખો
રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાઈ જશે? આમંત્રણ મળ્યાનો સ્વીકાર કર્યો

રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાઈ જશે? આમંત્રણ મળ્યાનો સ્વીકાર કર્યો

આમ આદમી પાર્ટી છોડનારા રાજુ કરપડા સાથે કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ અને ખેડૂત નેતા પાલ આંબલિયાએ મુલાકાત કરી. માત્ર મુલાકાત કરી એટલું જ નહીં કોંગ્રેસમાં જોડાઈ જવા માટે આમંત્રણ પણ આપી દીધું. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. Source link

વાંચન ચાલુ રાખો
કોંગ્રેસના સખત વિરોધ પ્રદર્શન બાદ અમદાવાદમાં પણ ‘હું નથુરામ’ નાટકનો શો કેન્સલ

કોંગ્રેસના સખત વિરોધ પ્રદર્શન બાદ અમદાવાદમાં પણ ‘હું નથુરામ’ નાટકનો શો કેન્સલ

કોંગ્રેસ પક્ષના જોરદાર વિરોધને પગલે અમદાવાદમાં ગુજરાતી નાટક “હું નથુરામ” નું પ્રદર્શન રદ કરવામાં આવ્યું હતું. આયોજકોએ શનિવારે રાજકોટ અને રવિવારે જામનગરમાં પણ પ્રદર્શન રદ કર્યા હતા. કોંગ્રેસ પક્ષે તેને ઐતિહાસિક તથ્યોને વિકૃત કરવાનું સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. મહાત્મા ગાંધી હત્યાના કેસ દરમિયાન કોર્ટરૂમમાં નથુરામ ગોડસેના દ્રષ્ટિકોણને ઉજાગર કરતા સાચા ઇતિહાસ તરીકે આ નાટકનો પ્રચાર […]

વાંચન ચાલુ રાખો
ઓમ બિરલા સામે અવિશ્વાસ! અત્યાર સુધીમાં કેટલીવાર આવ્યો પ્રસ્તાવ? જાણો શું છે સ્પીકરને હટાવવાની પ્રક્રિયા

ઓમ બિરલા સામે અવિશ્વાસ! અત્યાર સુધીમાં કેટલીવાર આવ્યો પ્રસ્તાવ? જાણો શું છે સ્પીકરને હટાવવાની પ્રક્રિયા

ત્યારે ચાલો જાણીએ લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની પ્રક્રિયા શું છે? કોંગ્રેસ સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ કેમ લાવવા જઈ રહી છે? ભારતીય રાજનીતિમાં અત્યાર સુધીમાં કેટલી વખત લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો છે? સ્પીકર વિરુદ્ધ આવેલા આ અવિશ્વાસ પ્રસ્તાવોથી શું થયું છે? ચાલો આ તમામ સવાલોના જવાબ જાણીએ. લોકસભા સ્પીકરને હટાવવાની પ્રક્રિયા નિયમ: લોકસભા […]

વાંચન ચાલુ રાખો
રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શશિ થરૂરનું ‘અપમાન’! કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠકમાં હાજર નહીં રહે

રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શશિ થરૂરનું ‘અપમાન’! કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠકમાં હાજર નહીં રહે

Final Up to date:Jan 23, 2026 12:24 PM IST Shashi Tharoor Congress Assembly: કોંગ્રેસના સાંસદ શશિ થરૂર કેરળ વિધાનસભા ચૂંટણીને લઈને પાર્ટીની તૈયારીઓ પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા બોલાવવામાં આવેલી મહત્વની બેઠકમાં હાજર નહીં રહે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીના તાજેતરમાં કોચ્ચિના પ્રવાસ દરમિયાન તેમને અપેક્ષિત સન્માન ન મળવાના કારણે શશિ થરૂર નારાજ […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં પાણીનો નવો ટાંકો પહેલીવાર ભરાતાની સાથે જ તૂટી પડ્યો, 21 કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા

સુરતમાં પાણીનો નવો ટાંકો પહેલીવાર ભરાતાની સાથે જ તૂટી પડ્યો, 21 કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા

સુરતના તડકેશ્વર વિસ્તારમાં જનતાના મહેનતથી કમાયેલા 21 કરોડ રૂપિયાનો બગાડ થયો છે. આ પૈસાથી બનેલી નવી પાણીની ટાંકી પહેલી વાર પાણી ભરાતા જ તૂટી પડી, જેનાથી તેના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. અહેવાલો અનુસાર, ટાંકી છેલ્લા ત્રણ વર્ષથી બાંધકામ હેઠળ હતી અને રાજ્યના પાણી પુરવઠા વિભાગ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી હતી.  સુરતમાં ટાંકીની […]

વાંચન ચાલુ રાખો
મહેમદાવાદ: સરકારી જમીન કૌભાંડમાં કોંગ્રેસ મેદાને આવ્યું, તંત્રની કામગીરી સામે સવાલ

મહેમદાવાદ: સરકારી જમીન કૌભાંડમાં કોંગ્રેસ મેદાને આવ્યું, તંત્રની કામગીરી સામે સવાલ

કોંગ્રેસ દ્વારા અપાયેલા આવેદનપત્ર મુજબ, વાંઠવાડી ગામની બ્લોક નં. 845, 836 અને સર્વે નં. 506 વાળી જમીન વર્ષ 1979માં સરકારે કાયદેસર રીતે સંપાદિત કરી વળતર ચૂકવી દીધું હતું અને ત્યાં સિંચાઈ વિભાગની કોલોની પણ આવેલી છે. તેમ છતાં, સરકારી રેકોર્ડમાં ગંભીર ચેડાં કરી, ખોટી વારસાઈ દાખલ કરી અને બનાવટી દસ્તાવેજોના આધારે આ કરોડોની સરકારી જમીન […]

વાંચન ચાલુ રાખો
BMC Outcomes: ભાજપની પ્રચંડ જીત બાદ સોશિયલ મીડિયા પર કેમ ટ્રેન્ડ થઈ ‘Rasmalai’? જાણો શું છે મામલો

BMC Outcomes: ભાજપની પ્રચંડ જીત બાદ સોશિયલ મીડિયા પર કેમ ટ્રેન્ડ થઈ ‘Rasmalai’? જાણો શું છે મામલો

Final Up to date:Jan 17, 2026 10:37 AM IST BMC Outcomes 2026: મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને તેના ગઠબંધનને મોટી સફળતા મળી છે. ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (જેને અગાઉ ટ્વિટર કહેવાતું હતું) પર ‘રસમલાઈ’ શબ્દ અચાનક ટ્રેન્ડ કરવા લાગ્યો છે. ભાજપની પ્રચંડ જીત BMC Outcomes 2026: મહારાષ્ટ્રની […]

વાંચન ચાલુ રાખો
BMC Election Outcome 2026: મુંબઈ, પુણે, નાગપુરમાં ભાજપ આગળ, ક્યાં અટવાઈ ‘ઠાકરે બંધુઓ’ની ગાડી?

BMC Election Outcome 2026: મુંબઈ, પુણે, નાગપુરમાં ભાજપ આગળ, ક્યાં અટવાઈ ‘ઠાકરે બંધુઓ’ની ગાડી?

Final Up to date:Jan 16, 2026 11:23 AM IST BMC Election Outcome 2026: મહારાષ્ટ્રની રાજનીતિ માટે ‘મિની વિધાનસભા’ કહેવાતી 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીનો આજે નિર્ણાયક દિવસ છે. એટલે કે ગુરુવારે થયેલા મતદાન બાદ આજે મતગણનાની પ્રક્રિયા ચાલી રહી છે. મુંબઈ પર કોણ કરશે રાજ? BMC Election Outcome 2026: મહારાષ્ટ્રની રાજનીતિ માટે ‘મિની વિધાનસભા’ કહેવાતી 29 મહાનગરપાલિકાઓની […]

વાંચન ચાલુ રાખો
રાજ્યસભામાં ઝીરો અવરમાં ગૂંજ્યો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો, શક્તિસિંહે કહ્યુ ન માત્ર અમદાવાદ કે ગુજરાત પરંતુ દેશવ્યાપી આ રેકેટમાં CBI તપાસ જરૂરી

રાજ્યસભામાં ઝીરો અવરમાં ગૂંજ્યો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો, શક્તિસિંહે કહ્યુ ન માત્ર અમદાવાદ કે ગુજરાત પરંતુ દેશવ્યાપી આ રેકેટમાં CBI તપાસ જરૂરી

અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજના હેઠળ ગરીબ દર્દીઓના જીવન સાથે કરેલા ચેડાનો મુદ્દો કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે રાજ્યસભામાં ઉઠાવ્યો. ઝીરો અવર દરમિયાન શક્તિસિંહે ખ્યાતિકાંડ અંગે પોતાની વાત રાખી. રાજ્યસભામાં તેમણે જણાવ્યુ કે અમાદવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેવી ભલા-ભોળા ગામડાના લોકોને ખોટી રીતે ડરાવીને જરૂર ન હોવાછતા એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવતી હતી. […]

વાંચન ચાલુ રાખો