સેન્ડફ્લાય, મચ્છર, જીવાત… બધાના ટેસ્ટ નેગેટિવ આવ્યા; 5 અઠવાડિયામાં ગુજરાતમાં 25 મોત, રહસ્ય બન્યો ચાંદીપુરા વાયરસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ (CHPV)નો ફેલાવો સતત ચિંતાનો વિષય બની ગયો છે. લગભગ પાંચ અઠવાડિયામાં આ વાયરસથી 25 બાળકો મૃત્યુ પામ્યા છે, જ્યારે રાજ્ય સરકારે 39 બાળકોમાં સંક્રમણની પુષ્ટિ કરી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મોટા પાયે ટેસ્ટિંગ કરવા છતા વૈજ્ઞાનિકો હજુ સુધી સંક્રમણના વર્તમાન ફેલાવાને ચલાવતા ચોક્કસ વાહક અથવા સ્ત્રોતને ઓળખી શક્યા નથી. […]
વાંચન ચાલુ રાખો