મહુવા માર્કેટિંગ યાર્ડમાં જણસીની આજે રેકોર્ડ આવક, ખેડૂતોને મળ્યા આટલા રૂપિયા

મહુવા માર્કેટિંગ યાર્ડમાં જણસીની આજે રેકોર્ડ આવક, ખેડૂતોને મળ્યા આટલા રૂપિયા

Final Up to date:Feb 20, 2026 3:53 PM IST ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની વિવિધ જણસીઓ લઈને વેચાણ માટે પહોંચ્યા હતા. યાર્ડમાં કપાસ, નારિયેળ, મગફળી, ઘઉં, ડુંગળી, તલ, ચણા, જુવાર અને સોયાબીનની નોંધપાત્ર આવક થઈ હતી. ખાસ કરીને કપાસ અને નારિયેળના ભાવ ઊંચા રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. […]

વાંચન ચાલુ રાખો
પશુઓમાં ફેલાયો જીવલેણ રોગ, કથ્થઈ પેશાબ દેખાય તો તરત દોડો દવાખાને

પશુઓમાં ફેલાયો જીવલેણ રોગ, કથ્થઈ પેશાબ દેખાય તો તરત દોડો દવાખાને

Final Up to date:Feb 14, 2026 11:22 AM IST પશુઓમાં પણ માનવ શરીરની જેમ ગંભીર રોગો થાય છે અને સમયસર સારવાર ન મળે તો પશુપાલકોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. ઇતરડીથી ફેલાતો બબેસીયોસીસ (Babesiosis) નામનો જીવલેણ રોગ પશુઓ માટે મોટો ખતરો બની રહ્યો છે. પશુ ચિકિત્સા અધિકારી ડૉ. રાહુલભાઈ જાળેલાએ આ રોગના લક્ષણો […]

વાંચન ચાલુ રાખો
કર્જમાં ડૂબેલા ખેડૂતને ભેંસોએ ઉગાર્યા, દૂધના પેંડા અને ઘી બનાવી કરે છે વેચાણ, મહિને 70 હજારની કમાણી

કર્જમાં ડૂબેલા ખેડૂતને ભેંસોએ ઉગાર્યા, દૂધના પેંડા અને ઘી બનાવી કરે છે વેચાણ, મહિને 70 હજારની કમાણી

Final Up to date:Feb 11, 2026 8:28 AM IST Animal Husbandry Enterprise: કર્જમાં ડૂબેલા એક ખેડૂતે જ્યારે પરંપરાગત ખેતી છોડીને પશુપાલન અને દૂધમાંથી મૂલ્યવર્ધિત પ્રોડક્ટ બનાવવાનો માર્ગ પસંદ કર્યો, ત્યારે તેની કિસ્મત જ બદલાઈ ગઈ. ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સાતપડા ગામના મનસુખભાઈ લુણાગરિયાએ ભેંસોના દૂધમાંથી પેંડા, ઘી અને માખણ બનાવી મહિને ખર્ચ બાદ 70 હજાર […]

વાંચન ચાલુ રાખો
કોળી યુવક પર હુમલા કેસમાં જયરાજનો જેલમાંથી છૂટકારો

કોળી યુવક પર હુમલા કેસમાં જયરાજનો જેલમાંથી છૂટકારો

લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરને મોટી રાહત મળી છે. મહુવા કોર્ટ દ્વારા જયરાજ આહીર સહિત 6 આરોપીઓને જામીન મુક્ત કરવા આદેશ કર્યો છે. જોકે, તમામ આરોપીઓને સ્વતંત્રતાનો દુરૂપયોગ ન કરવા, સાક્ષી-સાહેદો સાથે ઘર્ષણમાં ન આવવા તથા સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં કેસ સંબંધીત બાબતો પર ચકચારી દાવાઓ ન કરવાની શરત પણ રાખવામાં આવી છે. […]

વાંચન ચાલુ રાખો
Farming Ideas: ફેબ્રુઆરીમાં તલ વાવશો તો મળશે બમણું ઉત્પાદન, જાણો સાચી રીત

Farming Ideas: ફેબ્રુઆરીમાં તલ વાવશો તો મળશે બમણું ઉત્પાદન, જાણો સાચી રીત

ભાવનગર: સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના અનેક ખેડૂતો શિયાળુ પાક તૈયાર થઈ ગયા બાદ ઉનાળુ પાકોનું વાવેતર કરતા હોય છે, જેમાં અનેક ખેડૂતો તલનું પણ વાવેતર કરતા હોય છે. પરંતુ તલનું વાવેતર કરવા માટે કેવા પ્રકારની તૈયારી કરવી તે ખૂબ જ મહત્વનું છે. સૌપ્રથમ ઉનાળુ તલનું વાવેતર કરવું હોય તો તેના માટે કેવા પ્રકારની જમીન અનુકૂળ […]

વાંચન ચાલુ રાખો
Onion Costs: ડુંગળીના તળિયાના ભાવ બોલાતા ખેડૂતોને આઘાત, ખેતી ખર્ચ પણ માથે પડ્યો

Onion Costs: ડુંગળીના તળિયાના ભાવ બોલાતા ખેડૂતોને આઘાત, ખેતી ખર્ચ પણ માથે પડ્યો

Final Up to date:Feb 06, 2026 7:53 AM IST Bhavnagar Information: સૌરાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા મોટા પાયે ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોની મહેનત પાણીમાં જતી રહી છે. એક મણ ડુંગળીના ભાવ માત્ર 50 થી 250 રૂપિયા મળતા ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા છે. ખેતી ખર્ચ સામે વેચાણ ભાવ બહુ […]

વાંચન ચાલુ રાખો
Animal Husbandry: ઇતરડીથી ફેલાતો આ રોગ પશુઓ માટે જોખમી, પશુ તબીબે આપી ચેતવણી

Animal Husbandry: ઇતરડીથી ફેલાતો આ રોગ પશુઓ માટે જોખમી, પશુ તબીબે આપી ચેતવણી

Final Up to date:Feb 05, 2026 8:19 AM IST Bhavnagar Information: સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પશુપાલન આજે માત્ર વ્યવસાય નહીં પરંતુ અનેક પરિવારોની આર્થિક જીવાદોરી બની ગયું છે. પરંતુ જેમ માનવ શરીરમાં રોગો થાય છે તેમ પશુઓ પણ ગંભીર રોગોથી પીડાઈ શકે છે. ખાસ કરીને ઇતરડી અને માખીથી ફેલાતો ટ્રીપેનોઝોમિયાસીસ એટલે કે ઝેરબાજ (સરા) રોગ પશુઓ […]

વાંચન ચાલુ રાખો
“હવે પોલીસના પટ્ટા ઉતારો”, ન્યાય સભામાં કોળી યુવાનની માગ

“હવે પોલીસના પટ્ટા ઉતારો”, ન્યાય સભામાં કોળી યુવાનની માગ

બગદાણામાં કોળી યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલામાં ન્યાયની માગ સાથે ભાવનગરમાં ન્યાય સભા યોજાઈ. જેમાં ફરિયાદી નવનીત બાલધીયા ઉપરાંત મહંત ઋષિ ભારતી બાપુ તથા કોળી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે સંબોધન દરમિયાન કેટલાક અગ્રણીઓએ તત્કાલિન PI ડી.વી.ડાંગરના પટ્ટા ઉતારવાની માગ કરી. કિશન મેરે સંબોધન કરતાં કહ્યું કે, આ પોલીસે જ કોળી સમાજને રોડ પર […]

વાંચન ચાલુ રાખો
ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ બન્યું નિ:શુલ્ક ફરતું દવાખાનું, મહુવાના 89 ગામના લોકોને લાભ

ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ બન્યું નિ:શુલ્ક ફરતું દવાખાનું, મહુવાના 89 ગામના લોકોને લાભ

Final Up to date:Jan 23, 2026 12:58 PM IST Well being Information: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે આરોગ્ય સેવાઓને ઘરઆંગણે પહોંચાડતી એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મહુવા પંથકના કુલ 89 ગામોમાં ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને નિ:શુલ્ક અને સમયસર પ્રાથમિક […]

વાંચન ચાલુ રાખો
કોળી યુવાન પર હુમલા મામલે હથિયાર આપનારા પકડાયા

કોળી યુવાન પર હુમલા મામલે હથિયાર આપનારા પકડાયા

બગદાણાના કોળી યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલા મામલે વધુ બે આરોપીઓને દબોચી લેવાયા છે. બુધવારે જયરાજ આહીરની પૂછપરછ બાદ હવે SITએ અજય ભાલિયા ઉર્ફે મોટો અને ઉત્તમ બાંભણિયાની ધરપકડ કરી છે. આ બંને શખ્સોએ આરોપીઓને હથિયાર પહોંચાડવામાં મદદ કરી હોવાનો આરોપ હોવાનું કહેવાઈ રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ નવનીત બાલધીયા અને ઉત્તમ બાંભણિયા […]

વાંચન ચાલુ રાખો
“જયરાજને આરોપી બનાવે તો જ અમારી જીત”: નવનીત બાલધીયા

“જયરાજને આરોપી બનાવે તો જ અમારી જીત”: નવનીત બાલધીયા

બગદાણા કોળી યુવાનને માર મારવાની ઘટનાને લઈને SIT દ્વારા જયરાજ આહીરને સમન્સ પાઠવ્યા બાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ અંગે પીડિત કોળી યુવાન નવનીત બાલધીયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ન્યૂઝ18 સાથે આ અંગે તેની શું વાતચીત થઈ આવો જાણીએ આ વિશેષ અહેવાલમાં… Source link

વાંચન ચાલુ રાખો
કોળી યુવાનને કોણે માર માર્યો એ હવે ફાઈનલ થઈ જશે?

કોળી યુવાનને કોણે માર માર્યો એ હવે ફાઈનલ થઈ જશે?

બગદાણા કોળી યુવાનને માર મારવાની ઘટનાને લઈને 23 દિવસનો સમય પસાર થઈ ગયો છે. જો કે આ 23 દિવસ દરમિયાન શું શું ઘટનાક્રમ રહ્યો અને આખા બનાવને લઈને સમગ્ર તપાસ ક્યાં સુધી પહોંચી? એટલું જ નહીં આ મામલે કેટલા લોકોની ધરપકડ થઈ અને કયા એ સવાલો જેનાથી આખો કેસ ઉકેલાય જશે? આવો જાણીએ આ વિશેષ […]

વાંચન ચાલુ રાખો
જયરાજ આહીરને લઈ કોળી યુવાનનું મોટું અલ્ટીમેટમ

જયરાજ આહીરને લઈ કોળી યુવાનનું મોટું અલ્ટીમેટમ

બગદાણામાં કોળી યુવાન પર હુમાલને લઈને 20 દિવસ જેટલો સમય પસાર થઈ ગયો છે. આ દરમિયાન ઘણા ઘટનાક્રમ જોવા મળ્યાં અને અંતે SITની રચના કરવામાં આવી છે. બીજી બાજુ ન્યાયની રાહ જોતા પીડિત સરપંચ નવનીત બાલધીયાએ ન્યૂઝ18 સાથેની ખાસ વાતચીતમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. કોળી યુવાને શું કહ્યું? જુઓ આ ખાસ અહેવાલમાં… […]

વાંચન ચાલુ રાખો
પરવડી ગામના 6 કર્મનિષ્ઠ શિક્ષકોનું રાજ્યસ્તરે સન્માન, આવી છે કામગીરી

પરવડી ગામના 6 કર્મનિષ્ઠ શિક્ષકોનું રાજ્યસ્તરે સન્માન, આવી છે કામગીરી

આ સન્માન સમારોહ દરમિયાન પીએમ પરવડી કેન્દ્રવર્તી શાળાના શિક્ષક પરેશકુમાર જી. હિરાણી, વિપુલભાઈ વી. ચૌહાણ, વિશાલકુમાર લશ્કરી, કિરણબેન ડી. કોટડિયા, મોનિકાબેન બી. ડોડિયા તથા પરવડી બ્રાન્ચ શાળાના શિક્ષક શિવરાજભાઈ જે. બુધેલાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્મૃતિચિહ્ન, પ્રમાણપત્ર તથા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
પહલગામ હુમલા બાદ દ્વારકા મંદિરની સુરક્ષામાં કરાયો વધારો

પહલગામ હુમલા બાદ દ્વારકા મંદિરની સુરક્ષામાં કરાયો વધારો

દ્વારકા: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે ગુજરાતના પ્રખ્યાત મંદિરોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે દ્વારકા મંદિર ખાતે હાઈ સિક્યુરિટી ખડકી દેવામાં આવી છે. બોમ્બ સ્કવોર્ડની ટુકડી દ્વારા મંદિર તેમજ મંદિર આસપાસના વિસ્તારોમાં સખત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ જવાનો દ્વારા દર્શને આવતા શ્રદ્ધાળુઓનું ચેકિંગ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. […]

વાંચન ચાલુ રાખો