વડોદરામાં અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- આ લોકો તમને જેલમાં મોકલશે, હું છોડાવી દઈશ
વડોદરામાં આમ આદમી પાર્ટીએ એક સંમેલન યોજ્યું હતું. પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ આ સંમેલનમાં હાજરી આપી હતી. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, અને તમામ પાર્ટી સભ્યોને એક થઈને ભાજપનો સામનો કરવા કહ્યું હતું. કેજરીવાલે દાવો કર્યો હતો કે જેમ જેમ ગુજરાતની ચૂંટણી નજીક આવશે તેમ તેમ ભાજપ બધાને જેલમાં મોકલવાનું શરૂ […]
વાંચન ચાલુ રાખો