35 વર્ષની વયે અનન્યા રાજનું નિધન, પરિવારે કરી પુષ્ટિ

ચાહકોએ શોક વ્યક્ત કર્યો અનન્યાના અવસાનના સમાચારથી ચાહકો આઘાતમાં છે. ઘણા લોકોએ પોસ્ટના કોમેન્ટ બોક્સમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. એક યુઝરે લખ્યું, “રેસ્ટ ઈન પીસ, અનન્યા. આ સમાચાર અતિ આઘાતજનક અને હૃદયદ્રાવક છે.” બીજા યુઝરે લખ્યું, “તે એક સુંદર, તેજસ્વી અને પ્રેમાળ વ્યક્તિ હતી. આ સમાચાર ખૂબ જ આઘાતજનક છે. ભગવાન આ મુશ્કેલ સમયમાં તેના […]

વાંચન ચાલુ રાખો