jagannath rath yatra 2026 reside: ત્રણે ભગવાન રથમાં બીરાજમાન થયા, CM પહિંદ વિધિ કરશે,, આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે

jagannath rath yatra 2026 reside: ત્રણે ભગવાન રથમાં બીરાજમાન થયા, CM પહિંદ વિધિ કરશે,, આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે

Ahmedabad jagannath rath yatra 2026 reside: આજે અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત દેશના વિવિધ ભાગોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. આજે 16 જુલાઈ 2026, ગુરુવારે ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા નીકળશે. ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે.  અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ […]

વાંચન ચાલુ રાખો
Rathyatra 2026 : રથયાત્રા પહેલા જગન્નાથજી એ સજ્યો સોનાવેશ, દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર

Rathyatra 2026 : રથયાત્રા પહેલા જગન્નાથજી એ સજ્યો સોનાવેશ, દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર

Rathyatra 2026 Ahmedabad Jagannath Temple : અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રા માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અષાઢી બીજના દિવસે જગતના નાથ ભગવાન જગન્નાથજી ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા પર નીકળશે. તેના આગલા દિવસે વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. જેમાં નેત્રોત્સવ બાદ અષાઢ સુદ એકમ તિથિ પર ભગવાનને સોનાવેશમાં શણગારવામાં આવે છે. આખા […]

વાંચન ચાલુ રાખો
Rath Yatra 2026: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે AMC એક્શનમાં, જોર્ડન રોડ પરથી ભયજનક મકાન તોડી પડાયું

Rath Yatra 2026: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે AMC એક્શનમાં, જોર્ડન રોડ પરથી ભયજનક મકાન તોડી પડાયું

Rath Yatra 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભવ્ય રથયાત્રા 2026 ની સુરક્ષા અને વહીવટી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રથયાત્રાના રૂટ પર આવતા તમામ ભક્તો અને સામાન્ય જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ કવાયતના ભાગરૂપે દરિયાપુરના જોર્ડન રોડ પર આવેલા એક […]

વાંચન ચાલુ રાખો