અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર મોટું અપડેટ, ઓક્ટોબરમાં ફાઇનલ રિપોર્ટ તૈયાર થશે

અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર મોટું અપડેટ, ઓક્ટોબરમાં ફાઇનલ રિપોર્ટ તૈયાર થશે

Air India Crash: દેશની સૌથી દુ:ખદ હવાઈ દુર્ઘટનાઓમાં સ્થાન મેળવનાર એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ની તપાસ એક નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે અમદાવાદ દુર્ઘટના અંગેનો ડ્રાફ્ટ ફાઇનલ રિપોર્ટ ઓક્ટોબર 2026 સુધીમાં તૈયાર થઈ જશે. જોકે સૌથી મહત્વપૂર્ણ પુરાવા કોકપીટ વાતચીત અને આંતરિક ફૂટેજ જાહેર […]

વાંચન ચાલુ રાખો
આફ્રિકાથી અમદાવાદ આવતા મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ, દેશને ઇબોલા મુક્ત રાખવા ગુજરાત સરકાર એલર્ટ

આફ્રિકાથી અમદાવાદ આવતા મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ, દેશને ઇબોલા મુક્ત રાખવા ગુજરાત સરકાર એલર્ટ

દેશમાં ઇબોલા વાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે સરકાર ખાસ સાવધાની રાખી રહી છે. ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ સોમવારે જણાવ્યું હતું કે આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરો માટે અમદાવાદ એરપોર્ટ પર સઘન સ્ક્રીનીંગ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે આ સ્ક્રીનીંગ પ્રોટોકોલ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કરી છે. એરપોર્ટ પર યુગાન્ડા, કોંગો અને દક્ષિણ […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ-કોલંબો વચ્ચે સીધી ફ્લાઇટ્સ થશે શરૂ, માત્ર 3 કલાકમાં પહોંચી જવાશે

અમદાવાદ-કોલંબો વચ્ચે સીધી ફ્લાઇટ્સ થશે શરૂ, માત્ર 3 કલાકમાં પહોંચી જવાશે

શ્રીલંકાની ખાનગી એરલાઇન ફિટ્સએર 15 મેથી અમદાવાદ અને કોલંબો વચ્ચે સીધી (નોન-સ્ટોપ) ફ્લાઇટ્સ શરૂ કરવા માટે તૈયાર છે. આ સેવા અઠવાડિયામાં ત્રણ વખત સોમવાર, બુધવાર અને શુક્રવારે કાર્યરત થશે, જેનાથી ગુજરાતથી શ્રીલંકાનો પ્રવાસ સમય ફક્ત ત્રણ કલાકનો થશે. અગાઉ ગુજરાતથી શ્રીલંકા જનારા મુસાફરોને મુંબઈ અથવા ચેન્નાઈ થઈને કનેક્ટિંગ ફ્લાઇટ્સ લેવી પડતી હતી, જેના કારણે કુલ […]

વાંચન ચાલુ રાખો