‘વર્ષો બાદ સનાતન ધર્મની વાત કરતી સરકાર દેશને મળી છે,’ સ્વામિનારાયણ સંપ્રદાયના સમૈયા મહોત્સવમાં અમિત શાહનું મોટું નિવેદન
Final Up to date:Jan 27, 2026 9:44 PM IST ગાંધીનગરના અડાલજમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સમૈયા મહોત્સવનું આયોજન થયું છે. જે મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે પણ હાજરી આપી હતી. ત્યારે જાણો આ મહોત્સવમાં તેમણે શું કહ્યું. અમિત શાહનું મોટું નિવેદન ગાંધીનગર: જિલ્લાના અડાલજ ખાતે 23 જાન્યુઆરીએ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે લિખિત પવિત્ર ગ્રંથ શિક્ષાપત્રીની 200 વર્ષની સમૈયા […]
વાંચન ચાલુ રાખો