Swaminarayan Mandir: સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિરનો આજે સ્થાપના દિવસ, જાણો 204 વર્ષ જુના મંદિરનો ઇતિહાસ

Swaminarayan Mandir: સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિરનો આજે સ્થાપના દિવસ, જાણો 204 વર્ષ જુના મંદિરનો ઇતિહાસ

Kalupur Swaminarayan Mandir Sthapna Diwas : સ્વામિનારાયણ સંપ્રદાયના ગુજરાત સહિત દેશ વિદેશમાં ઘણા મંદિરો આવેલા છે. જો કે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિર કાલુપુર સ્વામિનારાયણ મંદિરનું સૌથી વધુ મહત્વ છે, કારણ કે આ મંદિરનું નિર્માણ ભગવાન સ્વામીનારાયણની હાજરીમાં થયુ હતું. આજે કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો સ્થાપના દિવસ છે. આ મંદિર 204 વર્ષ જૂનું છે.  કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો […]

વાંચન ચાલુ રાખો
‘વર્ષો બાદ સનાતન ધર્મની વાત કરતી સરકાર દેશને મળી છે,’ સ્વામિનારાયણ સંપ્રદાયના સમૈયા મહોત્સવમાં અમિત શાહનું મોટું નિવેદન

‘વર્ષો બાદ સનાતન ધર્મની વાત કરતી સરકાર દેશને મળી છે,’ સ્વામિનારાયણ સંપ્રદાયના સમૈયા મહોત્સવમાં અમિત શાહનું મોટું નિવેદન

Final Up to date:Jan 27, 2026 9:44 PM IST ગાંધીનગરના અડાલજમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સમૈયા મહોત્સવનું આયોજન થયું છે. જે મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે પણ હાજરી આપી હતી. ત્યારે જાણો આ મહોત્સવમાં તેમણે શું કહ્યું. અમિત શાહનું મોટું નિવેદન ગાંધીનગર: જિલ્લાના અડાલજ ખાતે 23 જાન્યુઆરીએ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે લિખિત પવિત્ર ગ્રંથ શિક્ષાપત્રીની 200 વર્ષની સમૈયા […]

વાંચન ચાલુ રાખો
સ્વામીઓના બફાટ સામે માધવ સ્વામીની ચેતવણી

સ્વામીઓના બફાટ સામે માધવ સ્વામીની ચેતવણી

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતની દ્વારકાધીશ અંગેની ટીપ્પણીને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો છે, ત્યારે દ્વારકા સ્વામિનારાયણ મંદિરનાં મહંત માધવ સ્વામીએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. માધવ સ્વામીએ કહ્યું કે, હિન્દુ દેવી-દેવતાઓનું કોઈ ખંડણ કરતું હોય તો એ તેમની પોતાની વિચારધારા છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા નથી. તેમણે સમગ્ર સંપ્રદાય વતી માફી પણ માગી હતી. તેમણે કહ્યું કે, […]

વાંચન ચાલુ રાખો