ગુજરાતમાં હવે નહીં ચાલે ‘સ્ટ્રીસ જસ્ટિસ’, આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ, DGP એ જાહેર કરી નવી ગાઈડલાઈન

ગુજરાતમાં હવે નહીં ચાલે ‘સ્ટ્રીસ જસ્ટિસ’, આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ, DGP એ જાહેર કરી નવી ગાઈડલાઈન

ગુજરાત પોલીસ દળમાં હવે ‘સ્ટ્રીટ જસ્ટિસ’ નહીં ચાલે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP), ડૉ. કેએલએન રાવે આરોપીઓનું જાહેરમાં અપમાન કરવા, તેમને રસ્તાઓ પર ફેરવવા અને તેમને માર મારવા જેવી પ્રથાઓ પર કડક પ્રતિબંધ લાદી દીધો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આવી હરકતોથી ગુજરાત પોલીસની છબી ખડાય છે. ગુજરાત ડીજીપી દ્વારા જારી કરાયેલા નવા નિર્દેશોમાં આદેશ […]

વાંચન ચાલુ રાખો
ડૉ. કે.એલ.એન.રાવ ગુજરાતના ઇન્ચાર્જ DGP બન્યા, વિકાસ સહાય નિવૃત્ત

ડૉ. કે.એલ.એન.રાવ ગુજરાતના ઇન્ચાર્જ DGP બન્યા, વિકાસ સહાય નિવૃત્ત

Gujarat DGP : ગુજરાતના નવા DGP તરીકે ડો.કે.એલ.એન. રાવનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના DGP વિકાસ સહાયનું એક્ટેન્શન પૂર્ણ થતાં 31 ડિસેમ્બરે તેઓ નિવૃત્ત થયા છે.  ડૉ કે.એલ.એન. રાવને ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ DGP બનાવાયા છે.  હાલ કે. એલ.એન.રાવ CID ક્રાઈમમાં કાર્યરત છે. ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી […]

વાંચન ચાલુ રાખો