Journey: અહીં પહોંચ્યા પછી ગોવાના બીચને ભૂલી જશો, દ્વારકાથી 15 કિમી દૂર બ્લુ ફ્લેગ બીચ

Journey: અહીં પહોંચ્યા પછી ગોવાના બીચને ભૂલી જશો, દ્વારકાથી 15 કિમી દૂર બ્લુ ફ્લેગ બીચ

શિવરાજપુર બીચ ફરવા માટેનું લોકોની પહેલી પસંદગીનું સ્થળ બની રહ્યું છે. લોકો મોટી સંખ્યામાં અહીં ફરવા માટે આવે છે. ઉનાળાના વેકેશનમાં વધુ લોકો જોવા મળે છે. તેમજ રજાના દિવસોમાં લોકોની ભીડ જોવા મળે છે. Source link

વાંચન ચાલુ રાખો
Agriculture: સફળ યુવા ખેડૂત, આ ખેતીમાં એક લાખના રોકાણ સામે વર્ષે 3 લાખની કમાણી

Agriculture: સફળ યુવા ખેડૂત, આ ખેતીમાં એક લાખના રોકાણ સામે વર્ષે 3 લાખની કમાણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શિવા ગામના ખેડૂતે કૃષ્ણફળ (પેશનફ્રૂટ)નું વાવેતર કર્યું છે. એક વર્ષમાં અઢીથી ત્રણ લાખ રૂપિયાની કમાણી થઈ છે. ફળનું વેચાણ, અમદાવાદ, રાજકોટ અને દિલ્હી સુધી કર્યું હતું. Source link

વાંચન ચાલુ રાખો
ભગવાન દ્વારકાધીશને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ, જુઓ તસવીર

ભગવાન દ્વારકાધીશને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ, જુઓ તસવીર

ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા અમદાવાદના હરેકૃષ્ણ ગ્રુપના હીરાભાઈ ભરવાડ દ્વારા ભગવાન કાળીયા ઠાકરને હીરા જડિત સોનાની વાંસળી અર્પણ કરાઈ હતી. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકા જગત મંદિરે રૂક્ષ્મણીજી માતાને સોનાનો હાર અર્પણ કરતા ભક્ત, 4 વર્ષથી આવું કરે છે

દ્વારકા જગત મંદિરે રૂક્ષ્મણીજી માતાને સોનાનો હાર અર્પણ કરતા ભક્ત, 4 વર્ષથી આવું કરે છે

દ્વારકામાં દ્વારકાધીશ મંદિર આવેલું છે. તેમજ રૂક્ષ્મણીજીનું મંદિર છે. જામનગરના માણેક પરિવાર દ્વારા છેલ્લા ચાર વર્ષથી રૂક્ષ્મણીજીને સોનાના ઘરેણાં અર્પણ કરવામાં આવે છે. આજે પહેલા નોરતે 22 કેરેટ સોનાનો હાર અર્પણ કર્યો હતો. Source link

વાંચન ચાલુ રાખો
Jafarabadi Buffalo: જાફરાબાદી ખડેલીની કિંમત જાણી ચોંકી જશો, 10 લાખમાં પણ પશુપાલક વેચવા તૈયાર નથી

Jafarabadi Buffalo: જાફરાબાદી ખડેલીની કિંમત જાણી ચોંકી જશો, 10 લાખમાં પણ પશુપાલક વેચવા તૈયાર નથી

Final Up to date:October 03, 2024 11:10 AM IST જાફરાબાદી ભેંસની કિંમત ઊંચી હોય છે. તેમજ તેની પાડીની પણ કિંમત લાખોમાં બોલાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોલવા ગામના પશુપાલક પાસે જાફરાબાદી ખડેલી છે. આ ખડેલની કિંમત પાંચ લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ખડેલની માતા રોજનું 22 લિટર દૂધ આપે છે. X જાફરાબાદી નસલની […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતનો અનોખો મેળો, 200 બળવીરો ટક્કરાયા, બળના થયા પારખાં

ગુજરાતનો અનોખો મેળો, 200 બળવીરો ટક્કરાયા, બળના થયા પારખાં

દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામમાં મલ કુસ્તી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 જેટલા કુસ્તીબાજો જોડાયા હતા. આ પરંપરા 500 વર્ષ જૂની હોવાનું મનાય છે. Source link

વાંચન ચાલુ રાખો