આમિર ખાનના ત્રીજા લગ્ન પર ભડક્યા નીતેશ રાણે, અભિનેતાને ગણાવ્યો લવ જેહાદનો બ્રાન્ડ એમ્બેસેડર

આમિર ખાનના ત્રીજા લગ્ન પર ભડક્યા નીતેશ રાણે, અભિનેતાને ગણાવ્યો લવ જેહાદનો બ્રાન્ડ એમ્બેસેડર

બોલીવુડ અભિનેતા આમિર ખાને 5 જુલાઈ, 2026 ના રોજ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કર્યા. તેમના આ ત્રીજા લગ્ન છે. આમિરે તેમના મુંબઈ નિવાસસ્થાને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા, જેમાં પરિવાર અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેએ આમિરના ત્રીજા લગ્ન અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેનાથી […]

વાંચન ચાલુ રાખો
મહાકુંભથી ફેમસ થયેલી મોનાલિસાએ મુસ્લિમ યુવક સાથે કર્યા લગ્ન, સાધ્વી હર્ષા રિછારિયાએ ગણાવી ‘ધ કેરળ સ્ટોરી પાર્ટ-3’

મહાકુંભથી ફેમસ થયેલી મોનાલિસાએ મુસ્લિમ યુવક સાથે કર્યા લગ્ન, સાધ્વી હર્ષા રિછારિયાએ ગણાવી ‘ધ કેરળ સ્ટોરી પાર્ટ-3’

Final Up to date:Mar 12, 2026 2:35 PM IST મહાકુંભથી ફેમસ થયેલી મોનાલિસાએ સોશિયલ મીડિયા પર નવો વિવાદ ઉભો કર્યો છે, તેણે મુસ્લિમ યુવક સાથે પરિવારને જાણ કર્યા વગર લગ્ન કરતાં તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ મામલામાં હવે જાણીતા સંન્યાસી હર્ષ રિછારિયાની એન્ટ્રી થતા મામલો ગરમાયો છે. તેમણે આ લગ્નને ‘ધ કેરળ સ્ટોરી’ […]

વાંચન ચાલુ રાખો