ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન પ્રસંગોમાં સોનાની ચેઈનો ચોરી કરતી ત્રણ મહિલાઓની ધરપકડ
સુરતમાં ભાગવત કથા કાર્યક્રમમાં સાત મહિલાઓના ગળામાંથી સોનાની ચેનની ચોરીનો પર્દાફાશ કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે. દિલ્હીના માંગોલપુરી વિસ્તારની રહેવાસી વનિતા રંગાસ્વામી, રાધા વેલેગુ અને મનીષા નાયડુ 27 ડિસેમ્બરે દિલ્હીથી સુરત આવી હતી. તે સાંજે તેઓ સુરતમાં ભાગવત કથા કાર્યક્રમમાં ગયા હતા. ત્યાં ત્રણેયે સાત મહિલાઓના ગળામાંથી ચેન ચોરી હતી. […]
વાંચન ચાલુ રાખો