મહાશિવરાત્રિના મેળામાં જતા હોય તો, જાણી લો આ વિગતો
ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ તળેટી ખાતે યોજાનારા મહાશિવરાત્રીના મેળાને લઈને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ ઉતારા મંડળ સાથે જિલ્લા કલેકટરે બેઠક યોજાઈ. જેમાં મેળાની તૈયારીની સમીક્ષા કરી હતી. આગામી 11 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી સુધી તમામ વાહનો પર પ્રવેશબંધી મુકાઈ છે. ગિરનાર દરવાજા અને ભરડાવાવ પાસેથી તમામ […]
વાંચન ચાલુ રાખો