RathYatra 2026: અમદાવાદમાં ગત વર્ષે હાથીઓ બેકાબૂ થયા, આ વર્ષે રથયાત્રામાં એવી ઘટના નહીં બને; કડક નિયમો જાહેર

RathYatra 2026: અમદાવાદમાં ગત વર્ષે હાથીઓ બેકાબૂ થયા, આ વર્ષે રથયાત્રામાં એવી ઘટના નહીં બને; કડક નિયમો જાહેર

આ વખતે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા દરમિયાન હાથીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે. હાથીઓ પસાર થતા હોય ત્યારે ડીજે અને લાઉડ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે નહીં, જેથી તેઓ અવાજથી વિચલિત ન થાય અને કોઈપણ પ્રકારની અપ્રિય પરિસ્થિતિ ઊભી ન થાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વડામથક દાણાપીઠ ખાતે મેયર હિતેશ બારોટની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રથયાત્રા શાંતિપૂર્ણ, […]

વાંચન ચાલુ રાખો
રાઘવ ચઢ્ઢા સહિત 6 સાંસદોએ પાર્ટી છોડતા ‘ગુજરાત મિશન’નું શું? હવે અરવિંદ કેજરીવાલ સામે મોટો પડકાર

રાઘવ ચઢ્ઢા સહિત 6 સાંસદોએ પાર્ટી છોડતા ‘ગુજરાત મિશન’નું શું? હવે અરવિંદ કેજરીવાલ સામે મોટો પડકાર

આમ આદમી પાર્ટી માટે 2026 નું વર્ષ મુશ્કેલીઓ ભરેલું સાબિત થઈ રહ્યું છે. પક્ષના અગ્રણી નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય છ સાંસદોએ એકસાથે રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં સોંપો પડી ગયો છે. આ ઘટનાક્રમે અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રીય વિસ્તારની રણનીતિ પર મોટા પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધા છે. દિલ્હીમાં સરકાર બનાવ્યા પછી દેશવ્યાપી વિસ્તાર કરવા નીકળેલી આમ આદમી […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે આ પરિસ્થિતિ ફક્ત અમદાવાદ પૂરતી મર્યાદિત નથી. રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં પણ કેટલાક પેટ્રોલ પંપ પર વેચાણ બંધ કર્યું છે. જોકે હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HP)ના […]

વાંચન ચાલુ રાખો