ગિરનારને અપવિત્ર કરનારની આકરી પૂછપરછ
પવિત્ર ગિરનાર પર અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ-દારુ પાર્ટીના વિવાદ મામલે તપાસ તેજ બની છે. વિવાદિત વીડિયો સામે આવ્યા બાદ વહીવટી તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસમાં પ્રાંત અધિકારીએ કડક વલણ અપનાવી સસ્પેન્ડ કરાયેલા પૂજારી સહિત 26 લોકોની સઘન પૂછપરછ કરી. જૂનાગઢ પ્રાંત અધિકારીની કચેરીમાં એક બાદ એક તમામને બોલાવીને નિવેદન નોંધવામાં આવ્યા. વીડિયોમાં […]
વાંચન ચાલુ રાખો