SC કમિશનની તપાસમાં મોનાલિસા નીકળી સગીર, POCSO એક્ટ હેઠળ ફરમાન સામે FIR દાખલ
મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના મહેશ્વરની રહેવાસી મોનાલિસા ભોસલેના લગ્નના કેસમાં મોટો વળાંક આવ્યો છે. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) દ્વારા કરવામાં આવેલી તપાસમાં પારધી જનજાતિની મોનાલિસા સગીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રયાગરાજ મહાકુંભમાં રુદ્રાક્ષની માળા વેચતી વખતે સૌપ્રથમ લોકોનું ધ્યાન ખેંચનારી મોનાલિસાએ 11 માર્ચે કેરળના તિરુવનંતપુરમના અરુમાનુર નૈનાર મંદિરમાં ઉત્તર પ્રદેશના ફરમાન ખાન સાથે લગ્ન કર્યા […]
વાંચન ચાલુ રાખો