વડોદરાના ટાટા-એરબસ પ્લાન્ટમાં દેશનું પ્રથમ સ્વદેશી લશ્કરી વિમાન તૈયાર, જાણો આ એરક્રાફ્ટની ખાસિયતો

વડોદરાના ટાટા-એરબસ પ્લાન્ટમાં દેશનું પ્રથમ સ્વદેશી લશ્કરી વિમાન તૈયાર, જાણો આ એરક્રાફ્ટની ખાસિયતો

ભારતીય વાયુસેનાને આ સપ્ટેમ્બરમાં તેનું પહેલું ‘મેડ ઇન ઇન્ડિયા’ C-295 એરક્રાફ્ટ મળવાની તૈયારી છે. આ એરક્રાફ્ટનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં સ્થિત ટાટા-એરબસ સુવિધામાં કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વીડિયો આ એરક્રાફ્ટની પહેલી ઝલક આપે છે. ભારતના ઇતિહાસમાં પહેલી વાર કોઈ ખાનગી કંપની સંપૂર્ણ લશ્કરી વિમાનનું ઉત્પાદન કરી રહી છે. 28 ઓક્ટોબર, 2024 […]

વાંચન ચાલુ રાખો
પીએમ મોદી સોમનાથના 75મા સ્થાપના મહોત્સવમાં આપશે હાજરી, વડોદરામાં યોજાશે ભવ્ય રોડ શો

પીએમ મોદી સોમનાથના 75મા સ્થાપના મહોત્સવમાં આપશે હાજરી, વડોદરામાં યોજાશે ભવ્ય રોડ શો

PM Modi Gujarat Go to: પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ ગુજરાતની આગામી મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત થવાનું છે. પીએમ નરેન્દ્ર મોદી 11 મેના રોજ પુનઃનિર્મિત સોમનાથ મંદિરના અભિષેકની 75મી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાત આવવાના છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ સોમનાથ મંદિરમાં આરતી અને દર્શન કરશે, ઉપરાંત અન્ય ઘણા શહેરોની મુલાકાત લેશે.  વડોદરામાં […]

વાંચન ચાલુ રાખો
હવે અમદાવાદથી ધોલેરા માત્ર 45 મિનિટમાં પહોંચી જવાશે, જાણો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેની ખાસિયતો

હવે અમદાવાદથી ધોલેરા માત્ર 45 મિનિટમાં પહોંચી જવાશે, જાણો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેની ખાસિયતો

ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના ખૂબ જ અપેક્ષિત અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું. આ 109 કિલોમીટર લાંબા, ચાર-લેન, ઍક્સેસ-નિયંત્રિત એક્સપ્રેસવેના ઉદઘાટન સાથે અમદાવાદથી ધોલેરાની સફર હવે ફક્ત 45 મિનિટમાં પૂર્ણ થશે. જેમાં અગાઉ બે કલાક જેટલો સમય લાગતો હતો. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સ્થિત ગિફ્ટ સિટીની જેમ ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) પણ […]

વાંચન ચાલુ રાખો
વાવ-થરાદમાં પીએમ મોદીએ કહ્યું – ગુજરાત વિશ્વમાં રિન્યુએબલ એનર્જીમાં દુનિયાનું એક મોટું કેન્દ્ર બનીને ઉભરશે

વાવ-થરાદમાં પીએમ મોદીએ કહ્યું – ગુજરાત વિશ્વમાં રિન્યુએબલ એનર્જીમાં દુનિયાનું એક મોટું કેન્દ્ર બનીને ઉભરશે

PM Modi Gujarat Go to : પીએમ નરેન્દ્ર મોદી એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. તેમણે વાવ-થરાદમાં 19,806 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ સિવાય હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ લાઇન અપગ્રેડેશન પ્રોજેક્ટ (54.83 કિમી)નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી હતી. આ પ્રોજેક્ટથી પ્રદેશમાં રેલ કનેક્ટિવિટી મજબૂત થશે અને […]

વાંચન ચાલુ રાખો
પીએમ મોદી આવતીકાલે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન, સેમિકન્ડક્ટર પ્લાન્ટનું પણ કરશે લોકાર્પણ

પીએમ મોદી આવતીકાલે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન, સેમિકન્ડક્ટર પ્લાન્ટનું પણ કરશે લોકાર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવાર, 31 માર્ચે ગુજરાતની મુલાકાત આવવાના છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં ₹20,000 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી ₹5,100 કરોડથી વધુના ખર્ચે બનેલા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. આ એક્સપ્રેસ વે પ્રાદેશિક જોડાણ વધારશે, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) માં ઔદ્યોગિક […]

વાંચન ચાલુ રાખો