ધુળેટીના દિવસે ઈમરજન્સી કેસમાં 16.22% વધારો, કુલ 30 લોકોના ડૂબવાથી મોત
Final Up to date:Mar 05, 2026 2:54 PM IST ધુળેટી દરમિયાન રાજ્યમાં 3796 ઈમરજન્સી કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 723 કેસ નોંધાયા હતા. આ સાથે સુરતમાં 455, વડોદરામાં 195 અને રાજકોટમાં 151 કેસ નોંધાયા છે. દાહોદમાં 139, વલસાડમાં 135 અને કચ્છ જિલ્લામાં 134 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. ધુળેટી તહેવાર દરમિયાન ગુજરાતમાં 3796 ઈમરજન્સી […]
વાંચન ચાલુ રાખો