શું તમારા માથામાં ટાલ પડવા લાગી છે? નવા વાળ ઉગાડવા માટે અજમાવો સિમ્પલ ઘરેલું ઉપાય

શું તમારા માથામાં ટાલ પડવા લાગી છે? નવા વાળ ઉગાડવા માટે અજમાવો સિમ્પલ ઘરેલું ઉપાય

Hair Progress House Cures: આજકાલ દરેક વ્યક્તિ વાળ તૂટવા, વાળ ખરવા, વાળ પાતળા થવા અને નિર્જીવ વાળથી પીડાઈ રહી છે. વાળ ખરવાની સમસ્યાથી ફક્ત સ્ત્રીઓ જ નહીં પરંતુ પુરુષો પણ ખૂબ પીડાય છે. આવામાં લોકો વાળ ખરતા રોકવા અને નવા વાળ ઉગાડવા માટે વિવિધ ઉપાયોનો આશરો લે છે. તેમાંના ઘણા બજારમાં ઉપલબ્ધ મોંઘા રસાયણ આધારિત […]

વાંચન ચાલુ રાખો
Holi Pores and skin Care Ideas :હોળી સ્કીન કેર ટીપ્સ, ધુળેટી રમતા પહેલા અને પછી આ 8 ટીપ્સ ત્વચા અને વાળ સલામત રાખશે

Holi Pores and skin Care Ideas :હોળી સ્કીન કેર ટીપ્સ, ધુળેટી રમતા પહેલા અને પછી આ 8 ટીપ્સ ત્વચા અને વાળ સલામત રાખશે

લીબું શરબત અને ફ્રુટ જ્યુસ પીવો હોળી પર સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ધુળેટીના તહેવારમાં લોકો ખાધા પીધા વગર લાંબા સમય સુધી રંગથી રમ્યા કરે છે. આવી સ્થિતિમાં શરીરને હાઇડ્રેડ રાખવા લીબું શરબત, નારિયેળ પાણી અને ફ્રૂટ જ્યુસનું સેવન કરવું જોઇએ, જેનાથી શરીરને એનર્જી મળતી રહે છે. Source link

વાંચન ચાલુ રાખો
બપોરના ભોજનમાં બનાવો સ્વાદિષ્ટ પ્યાઝ બેસન સબ્જી, આ રીતે ટ્રાય કરો બનશે ટેસ્ટી!

બપોરના ભોજનમાં બનાવો સ્વાદિષ્ટ પ્યાઝ બેસન સબ્જી, આ રીતે ટ્રાય કરો બનશે ટેસ્ટી!

જીવનશૈલી | ડુંગળી અને ચણાનો લોટ ઘણા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ડુંગળી શરીરમાં સારા કોલેસ્ટ્રોલને જાળવવામાં મદદરૂપ થાય છે. તે હૃદય રોગને દૂર કરવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. ડુંગળી એ કબજિયાતનો ઉકેલ છે જેનો મોટાભાગના લોકો અનુભવ કરે છે. ચણાનો લોટ સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે […]

વાંચન ચાલુ રાખો
એક મહિના સુધી સવારે દરરોજ બ્લેક કોફી પીવાથી શરીરમાં શું બદલાવ આવે?

એક મહિના સુધી સવારે દરરોજ બ્લેક કોફી પીવાથી શરીરમાં શું બદલાવ આવે?

જીવનશૈલી | ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ એક કપ સ્ટ્રોંગ બ્લેક કોફી (black espresso) પીને પોતાના દિવસની શરૂઆત કરે છે. પરંતુ જો આપણે એક મહિના સુધી સવારે સતત ફક્ત બ્લેક કોફી પીશું તો આપણા શરીરમાં શું બદલાવ આવશે?  અહીં જાણો બેંગલુરુની ફોર્ટિસ હોસ્પિટલના સિનિયર ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. પ્રણવ હોન્નાવરા શ્રીનિવાસન દ્વારા શેર કરવામાં આવેલી કેટલીક […]

વાંચન ચાલુ રાખો
Well being Information : રાત્રે જમ્યા પછી 1000 પગલા ચાલવાથી દૂર થઇ જશે આ 3 બીમારીઓ

Well being Information : રાત્રે જમ્યા પછી 1000 પગલા ચાલવાથી દૂર થઇ જશે આ 3 બીમારીઓ

Well being Information Gujarati : આજના ભાગદોડભર્યા જીવનમાં આરોગ્યની કાળજી રાખવી ખૂબ જ પડકારજનક બની ગઈ છે, કારણ કે કામમાં વ્યસ્ત રહેવાને કારણે ખાન-પાન બરાબર રહેતું નથી અને શારીરિક પ્રવૃત્તિ પણ ઘટી છે. જેના કારણે સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ ઊભી થાય છે, પરંતુ ચાલવાથી અનેક બીમારીઓ સામે તો રક્ષણ મળે જ છે, સાથે સાથે શરીર […]

વાંચન ચાલુ રાખો
સમર સ્પેશિયલ રાગી ડ્રીંક, એનર્જી વધારીને તાજગી આપશે, આ યુનિક હેલ્ધી ડ્રીંકની મજા માણો

સમર સ્પેશિયલ રાગી ડ્રીંક, એનર્જી વધારીને તાજગી આપશે, આ યુનિક હેલ્ધી ડ્રીંકની મજા માણો

જીવનશૈલી | આજના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિના યુગમાં રાગી (ragi) નો સમાવેશ કરતા લોકોની સંખ્યા વધી રહી છે. રાગી, ઘણા પોષક ગુણધર્મો ધરાવતું મિલેટ અનાજ છે, જે બાળકો અને પુખ્ત વયના લોકો બંને માટે ફાયદાકારક છે. તેને આ ગરમીની ઋતુમાં શરીરને એનર્જી અને ઠંડક પ્રદાન કરતા પીણામાં રૂપાંતરિત કરી શકાય છે. ફક્ત કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને […]

વાંચન ચાલુ રાખો
Shilajit Advantages in Summer time: ઉનાળામાં શિલાજીત ખાવાના અદભૂત ફાયદા, જાણો સેવન કરવાની સાચી રીત

Shilajit Advantages in Summer time: ઉનાળામાં શિલાજીત ખાવાના અદભૂત ફાયદા, જાણો સેવન કરવાની સાચી રીત

Shilajit Advantages In Summer time: જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ સ્વસ્થ રહેવા અને બીમારીથી બચવા માટેની આપણી ચિંતાઓ પણ વધી જાય છે. આ સમય દરમિયાન આપણી રોગપ્રતિકારક શક્તિને ટેકો આપવાની ઘણી રીતો છે, પરંતુ એક ઓછી જાણીતી પણ ખૂબ અસરકારક પદ્ધતિ એ છે કે તમારા આહારમાં શિલાજીતનો સમાવેશ કરો. હિમાલયના પર્વતોમાં મેળતી આ […]

વાંચન ચાલુ રાખો
ગ્લો શોટ શું છે? રોશની ચોપરાની ગ્લોઈંગ સ્કિનનું સિક્રેટ આ રેસીપી તો નથી ને? ખાલી પેટ પીવાથી થશે અદભુત ફાયદા!

ગ્લો શોટ શું છે? રોશની ચોપરાની ગ્લોઈંગ સ્કિનનું સિક્રેટ આ રેસીપી તો નથી ને? ખાલી પેટ પીવાથી થશે અદભુત ફાયદા!

જીવનશૈલી | શું તમે ક્લીન, હેલ્ધી સ્કિન ઇચ્છો છો જે ચમકતી હોય? રોશની ચોપરા (Roshni Chopra) પાસે એક ઉકેલ છે જે તેણે પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેણે ગ્લોઈંગ સ્કિન માટે ખાલી પેટ ‘ગ્લો શોટ’ પીવાનું સૂચન કર્યું છે.  ઈન્ડયન એકટ્રેસ અને ટીવી હોસ્ટ રોશની ચોપરા (Roshni Chopra) દ્વારા સુચવામાં આવેલ ગ્લો […]

વાંચન ચાલુ રાખો
બાલ્કનીમાં આ 3 સુગંધિત છોડ ઉગાડો, રાત્રે ફેલાય છે મનમોહક સુગંધ, જાણો લગાવવાની અને દેખભાળ કરવાની રીત

બાલ્કનીમાં આ 3 સુગંધિત છોડ ઉગાડો, રાત્રે ફેલાય છે મનમોહક સુગંધ, જાણો લગાવવાની અને દેખભાળ કરવાની રીત

Aromatic Crops for Balcony: હાલના સમયમાં મોટાભાગના લોકો તેમના ટેરેસ અને બાલ્કનીમાં વિવિધ સુશોભન અને સુગંધિત છોડ રોપી રહ્યા છે. આ છોડ ઘરની સુંદરતા વધારવાની સાથે-સાથે હવાને પણ શુદ્ધ કરે છે. સાથે વાતાવરણને હળવું પણ બનાવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ તમારા ટેરેસ અથવા બાલ્કનીમાં છોડ વાવો છો તો અમે તમારા માટે કેટલાક ખાસ […]

વાંચન ચાલુ રાખો
કીડીઓને માર્યા વગર જ ઘરની બહાર ભગાડો, અજમાવો આ સરળ ઘરેલું ઉપાયો

કીડીઓને માર્યા વગર જ ઘરની બહાર ભગાડો, અજમાવો આ સરળ ઘરેલું ઉપાયો

Find out how to eliminate ants rapidly utilizing pure kitchen elements : ગરમીની શરૂઆત થઇ રહી છે. આવી સ્થિતિમાં ઘરોમાં કીડીઓ સહિત અનેક જંતુઓ દેખાવવા લાગે છે. ખાસ કરીને રસોડા અથવા બાલ્કનીમાં તે વધારે જોવા મળે છે. ઘણા લોકો કીડીઓ સહિતના કોઈપણ જંતુઓને મારવાનું યોગ્ય માનતા નથી. જો તમને તમારા ઘરમાં લાલ અથવા કાળી કીડીઓની […]

વાંચન ચાલુ રાખો
Yoga for Deep Sleep: મોડી રાત સુધી ઊંઘ નથી આવતી? બાબા રામદેવ પાસેથી જાણો સારી ઊંઘ માટેના યોગાભ્યાસ

Yoga for Deep Sleep: મોડી રાત સુધી ઊંઘ નથી આવતી? બાબા રામદેવ પાસેથી જાણો સારી ઊંઘ માટેના યોગાભ્યાસ

રાત્રે 7-8 કલાકની શાંતિભરી ઊંઘ ફક્ત તમારા શરીરને જ નહીં પણ તમારા મનને પણ શાંત કરે છે. સારી ઊંઘ તમારા શરીરને જાળવવામાં અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારી ઊંઘ ચયાપચયને વેગ આપે છે અને ઉર્જા ચક્રને નિયંત્રિત કરે છે. શાંત ઊંઘ હૃદય, મગજ અને પાચન માટે મલમ છે. યોગ ગુરુ સ્વામી રામદેવે જણાવ્યું […]

વાંચન ચાલુ રાખો
મરચાં કાપવાથી તમારા હાથમાં નહીં થાય બળતરા, આ 4 ટીપ્સ અજમાવો

મરચાં કાપવાથી તમારા હાથમાં નહીં થાય બળતરા, આ 4 ટીપ્સ અજમાવો

Kitchen Hacks, easy methods to reduce chilli: રસોઈ માટે મરચાંનો ઉપયોગ કરવો સામાન્ય છે. કાચા મરચાંનો ઉપોયગ કરવાથી ખોરાકનો સ્વાદ વધે છે, પરંતુ તે તમારા હાથમાં તીવ્ર બળતરાનું કારણ પણ બને છે. રસોડામાં કામ કરતી વખતે આ સમસ્યા દરેકને થાય છે.કેટલીકવાર, આપણે મરચાંથી પલાળેલા હાથથી શરીરના અન્ય ભાગોને સ્પર્શ કરીએ છીએ, જેના કારણે અન્યત્ર બળતરા […]

વાંચન ચાલુ રાખો
ભેળપૂરી કે સેવપુરી, સ્વાસ્થ્ય માટે કઇ વધુ સારી? એક્સપર્ટે આપ્યો આ જવાબ

ભેળપૂરી કે સેવપુરી, સ્વાસ્થ્ય માટે કઇ વધુ સારી? એક્સપર્ટે આપ્યો આ જવાબ

જીવનશૈલી | ચાટ (chaat) ની વાત આવે ત્યારે ભેળ પુરી (bhel puri) અને સેવપુરી (Sevpuri) ના નામો તો આવે જ! એ વાનગીમાં ખાટો, મીઠો અને તીખો સ્વાદ ખુબજ મજેદાર લાગે છે. પરંતુ વજન ઘટાડવા ઈચ્છા અને ઓછી ઓછી કેલરીવાળો ખોરાક ખાવા ઇચ્છતા લોકો માટે એ ખાવું થોડી મુશ્કેલ જેવું લાગે છે. વેઈટ લોસ કરવા ઇચ્છતા લોકો […]

વાંચન ચાલુ રાખો
ખૂબ જ મહત્વપૂર્ણ છે રાત્રિભોજનનો સમય? જાણો યોગ્ય સમયે ડિનર કરવાનું હેલ્થ સિક્રેટ

ખૂબ જ મહત્વપૂર્ણ છે રાત્રિભોજનનો સમય? જાણો યોગ્ય સમયે ડિનર કરવાનું હેલ્થ સિક્રેટ

જ્યારે લોકો વ્યસ્ત દિવસ પછી ઘરે પાછા ફરે છે ત્યારે તેઓ કંઈક હળવું અને આરામદાયક ખાવાનું પસંદ કરે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન વ્યક્તિઓ ઘણીવાર તેમના રાત્રિભોજનમાં ફક્ત સૂપ અને સલાડનો સમાવેશ કરે છે. ઘણા લોકો સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાત્રિભોજન ખાય છે, પરંતુ ઘણીવાર સમયને અવગણે છે. કેટલાક સ્વસ્થ રહેવા માટે મોડી રાત્રે હળવું ભોજન પણ […]

વાંચન ચાલુ રાખો
ભારતમાં સ્ટ્રોકનું જોખમ વધ્યું, દર સાતમો દર્દી યુવા, સારવારમાં વિલંબથી 28 ટકાના મોત : ICMR રિપોર્ટમાં ખુલાસો

ભારતમાં સ્ટ્રોકનું જોખમ વધ્યું, દર સાતમો દર્દી યુવા, સારવારમાં વિલંબથી 28 ટકાના મોત : ICMR રિપોર્ટમાં ખુલાસો

Stroke Signs And Remedy : ભારતમાં સ્ટ્રોકનું જોખમ વધી રહ્યું છે. દેશમાં દર સાતમા સ્ટ્રોકનો દર્દી 45 વર્ષથી ઓછી ઉંમરનો યુવા છે. આમાંથી બે તૃતીયાંશ દર્દીઓ પુરુષ છે. લગભગ 27.8 ટકા દર્દીઓનું ત્રણ મહિનામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા […]

વાંચન ચાલુ રાખો
માત્ર દૂધ જ નહીં, આ ખોરાક પણ કેલ્શિયમના ઉત્તમ સ્ત્રોત છે, ચાર્ટ પરથી સમજો કઈ ઉંમરે કેટલું કેલ્શિયમ જરૂરી

માત્ર દૂધ જ નહીં, આ ખોરાક પણ કેલ્શિયમના ઉત્તમ સ્ત્રોત છે, ચાર્ટ પરથી સમજો કઈ ઉંમરે કેટલું કેલ્શિયમ જરૂરી

Calcium Wealthy Meals : હાડકાની મજબૂતી અને શરીરની સરળ કામગીરી માટે કેલ્શિયમ એક ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે. જ્યારે પણ કેલ્શિયમનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલા દૂધનું નામ મગજમાં આવે છે. પરંતુ દૂધ દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. કેટલાક લોકોને દૂધથી એલર્જી હોય છે અથવા લેક્ટોઝ ઇનટોલરન્સથી પીડાય છે, જેના કારણે તેમને […]

વાંચન ચાલુ રાખો
જૂના જીન્સમાંથી ઘરની સજાવટની વસ્તુઓ બનાવો, આવી રીતે કરો ફરીથી ઉપયોગ

જૂના જીન્સમાંથી ઘરની સજાવટની વસ્તુઓ બનાવો, આવી રીતે કરો ફરીથી ઉપયોગ

outdated denims dwelling decor objects : જીન્સ જૂના થઇ જાય એટલો લોકો તેને નકામા ગણીને ફેંકી દે છે કે અથવા તે કબાટમાં જ રહે છે. જોરે થોડી ક્રિએટિવિટી તેને શાનદાર હોમ ડેકોર વસ્તુઓમાં ફેરવી શકાય છે. જીન્સનું કાપડ ખૂબ જ મજબૂત હોય છે. આ કિસ્સામાં તમે તેમાંથી લાંબા સમય સુધી ચાલતી સુશોભન વસ્તુઓ તૈયાર કરી […]

વાંચન ચાલુ રાખો
Grah Gochar 2026: ફેબ્રુઆરીના અંતમાં શનિ, શુક્ર સહિત 6 ગ્રહો બનાવશે મહાન સંયોગ, આ રાશિઓનું ખુલશે ભાગ્ય; ધનલાભ થશે

Grah Gochar 2026: ફેબ્રુઆરીના અંતમાં શનિ, શુક્ર સહિત 6 ગ્રહો બનાવશે મહાન સંયોગ, આ રાશિઓનું ખુલશે ભાગ્ય; ધનલાભ થશે

આ દરમિયાન બુધ, શુક્ર, શનિ, ગુરુની સાથે યુરેનસ અને નેપ્ચ્યુન પણ એક લાઇનમાં નજરે આવી શકે છે. આ સ્થિતિ માર્ચ સુધી રહેવાની સંભાવના છે. દ્રિક પંચાંગ અનુસાર, આ સમય ગુરુ મિથુન રાશિમાં, શનિ મીન રાશિમાં અને બુધ-શુક્રની સાથે રાહુ કુંભ રાશિમાં સ્થિત છે. જ્યારે 28 ફેબ્રુઆરીની આસપાસ મંગળ અને ચંદ્ર પણ કુંભમાં પહોંચીને આ યોગને […]

વાંચન ચાલુ રાખો
જમ્યા પછી તરત પાણી પીવું યોગ્ય? ડોક્ટર સત્ય સમજાવે છે

જમ્યા પછી તરત પાણી પીવું યોગ્ય? ડોક્ટર સત્ય સમજાવે છે

 જીવનશૈલી | આપણામાંથી ઘણા લોકોમાં એવી ગેરસમજ છે કે જમ્યા પછી તરત જ પાણી પીવાથી પાચનતંત્ર પર અસર પડે છે. આપણે કદાચ પુખ્ત વયના લોકો પાસેથી ભોજન પછી તરત જ પાણી ન પીવાની સલાહ સાંભળ્યા હશે. પરંતુ આ પરંપરાગત જ્ઞાન વૈજ્ઞાનિક રીતે કેટલું યોગ્ય છે? ઓર્થોપેડિક સર્જન અને આરોગ્ય શિક્ષક ડૉ. મનન વોરાએ આ પાછળનું […]

વાંચન ચાલુ રાખો
વિશ્વ માતૃભાષા દિવસ કેમ ઉજવાય છે? જાણો ઇતિહાસ અને મહત્વ

વિશ્વ માતૃભાષા દિવસ કેમ ઉજવાય છે? જાણો ઇતિહાસ અને મહત્વ

Worldwide Mom Language Day 2026 : વિશ્વ માતૃભાષા દિવસની દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે. વિશ્વભરના લોકોમાં તેમની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે રુચિ પેદા કરવાનો અને તેમને તેના વિશે જાગૃત કરવાનો છે. જેથી લોકોને તેમની માતૃભાષા […]

વાંચન ચાલુ રાખો
વધેલા ભાતમાંથી તૈયાર કરો આ ટેસ્ટી ચાઇનીઝ ડીશ, રેસ્ટોરેન્ટ જેવો સ્વાદ આવશે

વધેલા ભાતમાંથી તૈયાર કરો આ ટેસ્ટી ચાઇનીઝ ડીશ, રેસ્ટોરેન્ટ જેવો સ્વાદ આવશે

Schezwan Rice Recipe at dwelling : ઘણી વખત લોકો વધેલા ભાતને ફેંકી દે છે. પરંતુ હવે તમે વધેલા ભાતમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકો છો. બજારમાં ઘણી ચાઇનીઝ વાનગીઓ છે જે લોકો ખૂબ જ સ્વાદથી ખાય છે. જોકે આ વાનગીઓ લોકો રેસ્ટોરન્ટ અથવા હોટલમાં ખાવાનું વધુ પસંદ કરે છે. પરંતુ તમે તેને ઘરે પણ બનાવી શકો […]

વાંચન ચાલુ રાખો
કબજિયાતની સમસ્યાથી પરેશાન છો? આ ઘરેલું ઉપચાર થશે અસરકારક સાબિત

કબજિયાતની સમસ્યાથી પરેશાન છો? આ ઘરેલું ઉપચાર થશે અસરકારક સાબિત

જીવનશૈલી | આજની ભાગદોડભરી જીવનશૈલીમાં, લોકોને સમયસર અને વ્યવસ્થિત રીતે ભોજન લેવાની તક પણ મળતી નથી. ઘણી વખત વ્યક્તિ સંતુલિત આહાર લે છે, પરંતુ તેમ છતાં શરીરમાં નબળાઈ, સુસ્તી અને ભારેપણુંની ફરિયાદ કરે છે. આનું મુખ્ય કારણ ખરાબ પાચનતંત્ર હોઈ શકે છે.  ખોરાક યોગ્ય રીતે પચાય નહીં થાય તો તેના પોષક તત્વો શરીર દ્વારા સંપૂર્ણપણે શોષાઈ […]

વાંચન ચાલુ રાખો
મગ દાળ કે તુવેર દાળ વજન કંટ્રોલ કરવામાં કઈ સારી? ડાયટ એક્સપર્ટ શું કહે છે?

મગ દાળ કે તુવેર દાળ વજન કંટ્રોલ કરવામાં કઈ સારી? ડાયટ એક્સપર્ટ શું કહે છે?

જીવનશૈલી | ઘણા ભારતીય રસોડામાં દાળ પ્રોટીન, ફાઇબરનો દૈનિક સ્ત્રોત છે, પરંતુ તેનું મૂલ્યાંકન ફિટનેસ લેન્સ દ્વારા પણ વધુને વધુ થઈ રહ્યું છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતી જાતોમાં મગની દાળ અને તુવેર દાળ વારંવાર ચર્ચામાં આવે છે કે કઈ દાળ વજન કંટ્રોલ કરવામાં વધુ સારી રીતે ટેકો આપે છે. મગ દાળ કે તુવેર દાળ વજન […]

વાંચન ચાલુ રાખો
ભ્રામરી પ્રાણાયામથી દિવસની શરુઆત કરો, દિવસભર ટેન્શન દૂર રહેશે

ભ્રામરી પ્રાણાયામથી દિવસની શરુઆત કરો, દિવસભર ટેન્શન દૂર રહેશે

Morning Yoga : જો સવારે દિવસની શરૂઆત સારી રીતે થાય તો આખો દિવસ તાજગી સાથે પસાર થાય છે. ઘણા લોકો સવારે જોગિંગ માટે જાય છે, તો કેટલાક લોકો તેમના ઘરે યોગ અને ધ્યાન કરે છે. જો તમે પણ તમારા દિવસની શરૂઆત સકારાત્મક રીતે કરવા માંગતા હોવ તો તમે સવારે ઉઠ્યા પછી ભ્રામરી પ્રાણાયામ કરી શકો […]

વાંચન ચાલુ રાખો
ઘરે વિનેગર વાળી ડુંગળી બનાવતી વખતે આ ભૂલ ન કરો, રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવશે, જાણો રેસીપી

ઘરે વિનેગર વાળી ડુંગળી બનાવતી વખતે આ ભૂલ ન કરો, રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવશે, જાણો રેસીપી

Vinegar Onion Recipe : જ્યારે તમે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો ત્યારે તેની સાથે સલાડ ચોક્કસ આપવામાં આવે છે. ઘણી જગ્યાએ તેની સાથે સરકા વાળી ડુંગળી પીરસવામાં આવે છે. તેમાં થોડી ખટાશ, ડુંગળીની કુદરતી તીખાશ અને હળવી મીઠાશનો તાલમેલ શાનદાર  લાગે છે. વિનેગર ઉમેરવાથી ડુંગળીનો સ્વાદ વધે છે એટલું જ નહીં પરંતુ તે લાંબા સમય સુધી […]

વાંચન ચાલુ રાખો