ચૂંટણીમાં હાર બાદ ભાજપ બદલો લઈ રહી હોવાના AAP ના આક્ષેપ, કહ્યું- ક્યાંક રસ્તા ખોદ્યા તો ક્યાંક પાણી કાપ્યું

ચૂંટણીમાં હાર બાદ ભાજપ બદલો લઈ રહી હોવાના AAP ના આક્ષેપ, કહ્યું- ક્યાંક રસ્તા ખોદ્યા તો ક્યાંક પાણી કાપ્યું

ગુજરાતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી (AAP) એ શાનદાર પ્રદર્શન કર્યું, નર્મદા જિલ્લા પંચાયત અને 12 તાલુકા પંચાયતોમાં પહેલી વાર વિજય મેળવ્યો. આ ચૂંટણીઓમાં પાર્ટીએ 350 થી વધુ બેઠકો મેળવી. જોકે આ સફળતા બાદ પાર્ટીએ હવે રાજ્યની શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) પર ગંભીર આરોપ લગાવ્યો છે. પાર્ટીનો દાવો છે કે […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં પણ અયોધ્યા વાળી! ભાજપ સરકારે જ્યાં દુનિયાની સૌથી મોટી મૂર્તિ બનાવી ત્યાં હાર થઈ, AAP એ મેદાન માર્યું

ગુજરાતમાં પણ અયોધ્યા વાળી! ભાજપ સરકારે જ્યાં દુનિયાની સૌથી મોટી મૂર્તિ બનાવી ત્યાં હાર થઈ, AAP એ મેદાન માર્યું

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે ફરી એકવાર વિરોધ પક્ષનો સફાયો કરી દીધો છે. શહેરી કેન્દ્રોથી ગ્રામીણ વિસ્તારો સુધી, કમળ બધે ખીલ્યું છે. કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર નોંધપાત્ર લડાઈ લડવામાં નિષ્ફળ ગઈ, ત્યાં જ આમ આદમી પાર્ટી (AAP) એકંદરે કોઈ શાનદાર સિદ્ધિ હાંસલ કરી શકી નથી. આદિવાસી પ્રભુત્વ ધરાવતા નર્મદા જિલ્લાના ગામડાઓમાં અરવિંદ કેજરીવાલનું “ઝાડું” લોકોને […]

વાંચન ચાલુ રાખો
VIDEO: ભરૂચમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાને પીડિત યુવકના ભાઈએ ઝીંક્યો લાફો, કંપનીમાં બ્લાસ્ટ બાદ જોવા મળ્યો રોષ

VIDEO: ભરૂચમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાને પીડિત યુવકના ભાઈએ ઝીંક્યો લાફો, કંપનીમાં બ્લાસ્ટ બાદ જોવા મળ્યો રોષ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં મોટો ઝઘડો થયો. આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવા અને બ્લાસ્ટ પીડિતના પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી હિંસક બની, બંને પક્ષના સભ્યોએ એકબીજાને થપ્પડ મારી હતી. 23 એપ્રિલના રોજ મેટ્રોપોલિટન એક્સાઇકેમ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટ બાદ ધારાસભ્ય સ્થળની મુલાકાત લેતા આ ઘટના બની હતી. વિસ્ફોટમાં 10 થી વધુ કર્મચારીઓ ઘાયલ […]

વાંચન ચાલુ રાખો
ચૈતરના ગઢમાં હર્ષ સંઘવીની જંગી સભા, કર્યા આકરા પ્રહાર

ચૈતરના ગઢમાં હર્ષ સંઘવીની જંગી સભા, કર્યા આકરા પ્રહાર

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જંગી સભા ગજવી. આદિવાસી ગૌરવ અભિવાદન સમારંભમાં હર્ષ સંઘવી, નરેશ પટેલ, મનસુખ વસાવા અને ગણપત વસાવાએ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા પર જબ્બર ચાબખાં માર્યા. જેના પર ચૈતર વસાવાએ પણ પલટવાર કર્યો. Source link

વાંચન ચાલુ રાખો
“મનસુખભાઈ સાથે મારે કોઈ લેવાદેવા નથી” – ચૈતર વસાવા

“મનસુખભાઈ સાથે મારે કોઈ લેવાદેવા નથી” – ચૈતર વસાવા

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેના વિવાદથી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. બંને નેતા અવારનવાર એક બીજા વિરુદ્ધ શાબ્દિક પ્રહાર કતા હોવા મળે છે. ત્યારે આદિવાસી નેતા ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર તીખા પ્રહાર કરતા અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “મનસુખભાઈ સાથે મારે કોઈ પણ પ્રકારનું લેવાદેવા નથી.” […]

વાંચન ચાલુ રાખો
દેવમોગરામાં શિવરાત્રિના મેળાની તૈયારી, ચૈતર વસાવાએ શું કહ્યું?

દેવમોગરામાં શિવરાત્રિના મેળાની તૈયારી, ચૈતર વસાવાએ શું કહ્યું?

મહાશિવરાત્રીના રોજ નર્મદાના દેવમોગરા ખાતે યાહ મોગી માતાજીના મંદિરે ભવ્ય મેળો યોજાશે. આ આયોજનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજકો, સામાજિક આગેવાનો અને પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. મેળામાં રસ્તા, પાર્કિંગ, પીવાના પાણીની, શૌચાલયની, રાત્રી રોકાણની, સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત […]

વાંચન ચાલુ રાખો