Gujarat Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું, જાણો ક્યારે છે મતદાન અને ક્યારે આવશે પરિણામ

Gujarat Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું, જાણો ક્યારે છે મતદાન અને ક્યારે આવશે પરિણામ

Gujarat Election 2026 Date: ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણીઓ માટે મતદાન 26 એપ્રિલે યોજાશે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે બુધવારે ગાંધીનગરમાં કાર્યક્રમ જાહેર કર્યો. ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલી કૃષ્ણાએ જણાવ્યું હતું કે ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત 6 એપ્રિલથી થશે. ઉમેદવારીપત્રો […]

વાંચન ચાલુ રાખો
કરપડાએ ઈટાલિયાને ફેંક્યો પડકાર, અઠવાડિયાનો સમય

કરપડાએ ઈટાલિયાને ફેંક્યો પડકાર, અઠવાડિયાનો સમય

ખેડૂત આગેવાન રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડ્યા બાદ જબરૂં વાકયુદ્ધ જામ્યુ છે. ખેડૂત અને ખેતરની વાત હવે બાલ મંદિર, કોલેજ અને કાળા નાણા સુધી આવી પહોંચી છે. હવે તો ભાજપના નેતાઓની નજર પણ જાણે કે રાજુ કરપડા પર જ હોય એમ એક એક નિવેદનની નોંધ લેવાઈ રહી છે. સુરેન્દ્રનગરના ગઢાદમાં રાજુ કરપડાના સમર્થનમાં યોજાયેલી […]

વાંચન ચાલુ રાખો
7 દિવસ 3 મુલાકાત, રાજુ કરપડા સોમવારે વરતારો કાઢશે

7 દિવસ 3 મુલાકાત, રાજુ કરપડા સોમવારે વરતારો કાઢશે

11 ફેબ્રુઆરીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર ખેડૂત નેતા રાજુ કરપડાની 7 દિવસમાં થયેલી 3 મુલાકાત ચર્ચાના કેન્દ્રમાં છે. મુલાકાતો થઈ પરંતુ બંધ બારણે શું ચર્ચા થઈ એ મુદ્દે અનેક અટકળો ચાલી રહી છે. જોકે, રાજુ કરપડાએ પણ આ મામલે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે. સોમવારે મૂળીના ગઢાદમાં ખેડૂતોનું સંમેલન યોજાશે. જેમાં રાજુ કરપડા […]

વાંચન ચાલુ રાખો
રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાઈ જશે? આમંત્રણ મળ્યાનો સ્વીકાર કર્યો

રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાઈ જશે? આમંત્રણ મળ્યાનો સ્વીકાર કર્યો

આમ આદમી પાર્ટી છોડનારા રાજુ કરપડા સાથે કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ અને ખેડૂત નેતા પાલ આંબલિયાએ મુલાકાત કરી. માત્ર મુલાકાત કરી એટલું જ નહીં કોંગ્રેસમાં જોડાઈ જવા માટે આમંત્રણ પણ આપી દીધું. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. Source link

વાંચન ચાલુ રાખો
“મનસુખભાઈ સાથે મારે કોઈ લેવાદેવા નથી” – ચૈતર વસાવા

“મનસુખભાઈ સાથે મારે કોઈ લેવાદેવા નથી” – ચૈતર વસાવા

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેના વિવાદથી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. બંને નેતા અવારનવાર એક બીજા વિરુદ્ધ શાબ્દિક પ્રહાર કતા હોવા મળે છે. ત્યારે આદિવાસી નેતા ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર તીખા પ્રહાર કરતા અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “મનસુખભાઈ સાથે મારે કોઈ પણ પ્રકારનું લેવાદેવા નથી.” […]

વાંચન ચાલુ રાખો
ધારાસભ્ય ભગવાન બારડ ફરી વિવાદમાં! પોતાના જ ગામમાં અનેક મતદારોના નામ કમી કરવાનો આરોપ

ધારાસભ્ય ભગવાન બારડ ફરી વિવાદમાં! પોતાના જ ગામમાં અનેક મતદારોના નામ કમી કરવાનો આરોપ

Final Up to date:Jan 31, 2026 5:45 PM IST તાલાલાના ભાજપ ધારાસભ્ય ભગવાન બારડ ફરી વિવાદમાં આવ્યા છે. તેમના પોતાના ગામ બાદલપરામાં મતદારોના નામ કમી કરાવવાનો આરોપ ગ્રામજનોએ લગાવી તંત્રને આવેદન આપ્યું છે. News18 ગીર સોમનાથ: તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે. કારણ કે હાલ ફરી એકવાર તાલાલા ભાજપના ધારાસભ્ય […]

વાંચન ચાલુ રાખો