ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં લાંચિયા અધિકારીઓનો મુદ્દો ઉઠ્યો, સૌથી વધારે વર્ગ 3ના કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં લાંચિયા અધિકારીઓનો મુદ્દો ઉઠ્યો, સૌથી વધારે વર્ગ 3ના કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા

Final Up to date:Feb 18, 2026 4:18 PM IST આજે ગૃહમાં વિપક્ષ દ્વારા લાંચિયા અધિકારીઓનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં સરકારે કેટલા લાંચિયા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે, તેને લઈને માહિતી આપી હતી. જેમાં સૌથી વધારે વર્ગ 3ના કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. વિધાનસભા ગૃહમાં લાાંચિયા કર્મચારીઓનો મુદ્દો ઉઠ્યો (Picture: AI generated) ગાંધીનગર: […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં પાણીનો નવો ટાંકો પહેલીવાર ભરાતાની સાથે જ તૂટી પડ્યો, 21 કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા

સુરતમાં પાણીનો નવો ટાંકો પહેલીવાર ભરાતાની સાથે જ તૂટી પડ્યો, 21 કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા

સુરતના તડકેશ્વર વિસ્તારમાં જનતાના મહેનતથી કમાયેલા 21 કરોડ રૂપિયાનો બગાડ થયો છે. આ પૈસાથી બનેલી નવી પાણીની ટાંકી પહેલી વાર પાણી ભરાતા જ તૂટી પડી, જેનાથી તેના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. અહેવાલો અનુસાર, ટાંકી છેલ્લા ત્રણ વર્ષથી બાંધકામ હેઠળ હતી અને રાજ્યના પાણી પુરવઠા વિભાગ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી હતી.  સુરતમાં ટાંકીની […]

વાંચન ચાલુ રાખો
‘ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચારનું વાતાવરણ, 30 વર્ષથી ભાજપે રાજ્યને ખાડામાં નાખ્યું’- અરવિંદ કેજરીવાલ

‘ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચારનું વાતાવરણ, 30 વર્ષથી ભાજપે રાજ્યને ખાડામાં નાખ્યું’- અરવિંદ કેજરીવાલ

Final Up to date:Jan 17, 2026 11:05 PM IST દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. શનિવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ કેજરીવાલે BJP પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા. ગુજરાતમાં ભય, ભ્રષ્ટાચાર અને દબાણનું વાતાવરણ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાથી […]

વાંચન ચાલુ રાખો