અમદાવાદમાં 9 વર્ષ અગાઉ રથયાત્રાના દિવસે થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પતિ જ નીકળ્યો હત્યારો

અમદાવાદમાં 9 વર્ષ અગાઉ રથયાત્રાના દિવસે થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પતિ જ નીકળ્યો હત્યારો

અમદાવાદમાં 9 વર્ષ અગાઉ સાબરમતી રિવરફ્રન્ટ પર થયેલી મહિલાની રહસ્યમય હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. લગ્નના ચાર જ મહિનામાં પત્નીને નદીમાં ફેંકી દઈ અકસ્માતે મોત અને ગુમ થયાની ખોટી વાર્તા ઊભી કરનાર પતિ જ અસલી હત્યારો નીકળ્યો છે. પોલીસ તપાસના સત્તાવાર અહેવાલ મુજબ, વર્ષ 2017 માં કોમલબેન સોલંકીના લગ્ન મિનેશ દિનેશભાઈ સોલંકી સાથે […]

વાંચન ચાલુ રાખો