ઉત્તર ગુજરાતમાં ભર શિયાળે વરસાદે રમઝટ બોલાવી, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળ ઉપસાગરની સિસ્ટમને લીધે અને અરબ સાગરના ભેજ, આ બંને સિસ્ટમો મર્જ થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સાયક્લોનિક સર્ક્યુલેશન થતા તેમાં આ ભેજ ભળશે અને એન્ટિ સાયક્લોન ગુજરાતના ભાગોમાંથી દૂર હટી જતા ગુજરાતના હવામાનમાં પલટો આવશે. તારીખ 22થી 28માં ઉત્તર ભારતમાં પલટો અને 24-25થી 28માં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા સેવવામાં […]
વાંચન ચાલુ રાખો