નારાયણ સાઈને સુપ્રિમ કોર્ટ તરફથી મોટો આંચકો, આજીવન કેદની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2013 ના બળાત્કાર કેસમાં સ્વ-ઘોષિત ધર્મગુરૂ અને આસારામના પુત્ર નારાયણ સાંઈને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. જોકે કોર્ટે ગુજરાત હાઇકોર્ટને નિર્દેશ આપ્યો હતો કે સાઇની સજા સામેની પેન્ડિંગ અપીલનો ત્રણ મહિનાની અંદર નિકાલ કરવાનો પ્રયાસ કરે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની બનેલી બેન્ચે જણાવ્યું […]
વાંચન ચાલુ રાખો